શોધખોળ કરો

Guru Gochar 2024:ગુરૂનું મંગળ નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતક માટે અગ્નિપરીક્ષા સમાન સમય

Guru Gochar 2024: રક્ષાબંધન પછી ગુરુ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરીને કેટલીક રાશિઓની સમસ્યાઓમાં વધારો કરશે. ગુરુનું ગોચર થતાં જ કોને સાવધાન રહેવાની જરૂર છે તે જાણીએ.

Guru Gochar 2024: રક્ષાબંધન પછી ગુરુ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરીને કેટલીક રાશિઓની સમસ્યાઓમાં વધારો કરશે. ગુરુનું ગોચર  થતાં જ કોને સાવધાન રહેવાની જરૂર છે તે જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

1/4
Guru Gochar 2024: દેવ ગુરુ બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. ગુરુને સુખ, ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જે સમયાંતરે રાશિચક્રની સાથે નક્ષત્રમાં ફેરફાર કરે છે. શ્રાવણ  પૂર્ણિમા  પછી, ગુરુ તેના નક્ષત્રમાં ફેરફાર કરશે અને મૃગશીર્ષ નક્ષત્રમાં ગોચર  કરશે. હાલમાં ગુરુ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં છે.ગુરુના નક્ષત્રમાં પરિવર્તનથી કઈ રાશિઓ પર વિપરીત અસર થશે.જાણીએ
Guru Gochar 2024: દેવ ગુરુ બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. ગુરુને સુખ, ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જે સમયાંતરે રાશિચક્રની સાથે નક્ષત્રમાં ફેરફાર કરે છે. શ્રાવણ પૂર્ણિમા પછી, ગુરુ તેના નક્ષત્રમાં ફેરફાર કરશે અને મૃગશીર્ષ નક્ષત્રમાં ગોચર કરશે. હાલમાં ગુરુ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં છે.ગુરુના નક્ષત્રમાં પરિવર્તનથી કઈ રાશિઓ પર વિપરીત અસર થશે.જાણીએ
2/4
વૃષભ: ગુરુ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના લોકોની ચિંતાઓ વધશે. ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનો સાથે સંકળાયેલા વેપારીઓ માટે સમય મુશ્કેલ રહેશે. કાર્યસ્થળ પર તમારા બોસ દ્વારા તમને નિંદા થઈ શકે છે અને સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે માનસિક તણાવ અનુભવશો.
વૃષભ: ગુરુ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના લોકોની ચિંતાઓ વધશે. ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનો સાથે સંકળાયેલા વેપારીઓ માટે સમય મુશ્કેલ રહેશે. કાર્યસ્થળ પર તમારા બોસ દ્વારા તમને નિંદા થઈ શકે છે અને સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે માનસિક તણાવ અનુભવશો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો  ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો  ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget