શોધખોળ કરો

Makar Sankranti 2025: ઉતરાણના અવસરે આ વસ્તુનું કરો દાન, સૂર્યદેવની કૃપાથી મળશે સફળતા

Makar Sankranti 2025: મકરસંક્રાંતિના તહેવાર સાથે સૂર્ય અને શનિના સંબંધને કારણે તે ખૂબ જ વિશેષ તહેવાર છે. આ તહેવાર દાન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે તલના દાનનું વધુ મહત્વ છે.

Makar Sankranti 2025: મકરસંક્રાંતિના તહેવાર સાથે સૂર્ય અને શનિના સંબંધને કારણે તે ખૂબ જ વિશેષ તહેવાર છે. આ તહેવાર દાન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે તલના દાનનું વધુ મહત્વ છે.

પ્રતીકાત્મક તસવીર

1/12
મેષ રાશિ: - મેષ રાશિવાળાને મકરસંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરો. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
મેષ રાશિ: - મેષ રાશિવાળાને મકરસંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરો. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
2/12
વૃષભ રાશિ:- સૂર્યદેવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે અવશ્ય દાન કરવું જોઈએ. આ માટે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે આ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જો કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાઈ જાય તો તેમાંથી મુક્તિ મળે છે
વૃષભ રાશિ:- સૂર્યદેવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે અવશ્ય દાન કરવું જોઈએ. આ માટે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે આ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જો કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાઈ જાય તો તેમાંથી મુક્તિ મળે છે
3/12
મિથુન રાશિ:- મિથુન રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેમના જીવનમાં સંકટમાંથી મુક્તિ મળે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ છે.
મિથુન રાશિ:- મિથુન રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેમના જીવનમાં સંકટમાંથી મુક્તિ મળે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ છે.
4/12
કર્ક રાશિ- આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી કર્ક રાશિના લોકોને શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ
કર્ક રાશિ- આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી કર્ક રાશિના લોકોને શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ
5/12
સિંહ રાશિઃ- મકરસંક્રાંતિના દિવસે સિંહ રાશિના લોકોએ તાંબા, ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળે છે
સિંહ રાશિઃ- મકરસંક્રાંતિના દિવસે સિંહ રાશિના લોકોએ તાંબા, ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળે છે
6/12
કન્યા રાશિ: - કન્યા રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા વસ્ત્રોનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે. સુખ-સમૃદ્ધિ વધે છે. શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને દાન કરવાથી વિશેષ ફળ મળે છે.
કન્યા રાશિ: - કન્યા રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા વસ્ત્રોનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે. સુખ-સમૃદ્ધિ વધે છે. શુભ મુહૂર્તમાં જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને દાન કરવાથી વિશેષ ફળ મળે છે.
7/12
તુલા રાશિ: - તુલા રાશિવાળાને મકરસંક્રાંતિના દિવસે સફેદ હીરા, ખાંડ અને ધાબળા જરૂરતમંદોને દાન કરો. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
તુલા રાશિ: - તુલા રાશિવાળાને મકરસંક્રાંતિના દિવસે સફેદ હીરા, ખાંડ અને ધાબળા જરૂરતમંદોને દાન કરો. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
8/12
વૃશ્ચિકઃ રાશિ- વૃશ્ચિક રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને તેમના જીવનમાં ખુશીઓ મેળવવા માટે પરવાળા, લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. આ દાન નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન માટે વિશેષ લાભદાયી છે.
વૃશ્ચિકઃ રાશિ- વૃશ્ચિક રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને તેમના જીવનમાં ખુશીઓ મેળવવા માટે પરવાળા, લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. આ દાન નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન માટે વિશેષ લાભદાયી છે.
9/12
ધનુ રાશિ - મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.
ધનુ રાશિ - મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.
10/12
મકર રાશિ - મકરસંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી
મકર રાશિ - મકરસંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી
11/12
કુંભ રાશિ- પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી  ખૂબ જ જરૂરી છે, મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળા કપડા, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.
કુંભ રાશિ- પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી ખૂબ જ જરૂરી છે, મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળા કપડા, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.
12/12
મીન રાશિ - મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી સફળતા મળે છે, ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે.
મીન રાશિ - મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી સફળતા મળે છે, ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG Live Score: દિલ્હીને પ્રારંભિક ફટકો, પ્રથમ ઓવરમાં શાર્દુલે મેકગર્કને આઉટ કર્યો
DC vs LSG Live Score: દિલ્હીને પ્રારંભિક ફટકો, પ્રથમ ઓવરમાં શાર્દુલે મેકગર્કને આઉટ કર્યો
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG Live Score: દિલ્હીને પ્રારંભિક ફટકો, પ્રથમ ઓવરમાં શાર્દુલે મેકગર્કને આઉટ કર્યો
DC vs LSG Live Score: દિલ્હીને પ્રારંભિક ફટકો, પ્રથમ ઓવરમાં શાર્દુલે મેકગર્કને આઉટ કર્યો
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget