શોધખોળ કરો
કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ ચીજો, નહીંતર તૂટી પડશે મુસીબતોનો પહાડ
વ્યંઢળોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય કિન્નરોને દાન ન કરવી જોઈએ. વ્યંઢળોને આ વસ્તુઓ આપવાથી સુખ અને સૌભાગ્ય છીનવાઈ જાય છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/5

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહથી શુભ પરિણામ મેળવવા અને બુધ ગ્રહને બળવાન કરવાના અનેક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે પણ છે. તેમને દાન કરવાથી અને તેમના આશીર્વાદ લેવાથી કુંડળીમાં બુધ બળવાન બને છે. પરંતુ વ્યંઢળોએ કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.
2/5

પ્લાસ્ટિકની વસ્તુઓઃ વ્યંઢળોને પ્લાસ્ટિકની વસ્તુઓ પણ દાનમાં ન આપો. આ પ્રગતિમાં અવરોધ પેદા કરી શકે છે. આ સાથે કાચ અને એલ્યુમિનિયમની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ.
Published at : 13 Aug 2023 09:24 AM (IST)
આગળ જુઓ




















