શોધખોળ કરો

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર સૂર્યદેવને આ ચીજનો લગાવો ભોગ, સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર  કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર  કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. તેથી, આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્પણ કરવામાં આવે છે.
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. તેથી, આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્પણ કરવામાં આવે છે.
2/6
આજે, મંગળવાર, 14 જાન્યુઆરી 2025 ના રોજ, દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિ પર સ્નાન, દાન અને સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે.
આજે, મંગળવાર, 14 જાન્યુઆરી 2025 ના રોજ, દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિ પર સ્નાન, દાન અને સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે.
3/6
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને કમૂર્રતા પણ સમાપ્ત થાય છે. તેથી આ દિવસે સૂર્યદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આજે સૂર્ય સવારે 09:03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને કમૂર્રતા પણ સમાપ્ત થાય છે. તેથી આ દિવસે સૂર્યદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આજે સૂર્ય સવારે 09:03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે.
4/6
મકરસંક્રાંતિના શુભ દિવસે સૂર્ય ભગવાનને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને ગ્રહ દોષ દૂર થાય છે
મકરસંક્રાંતિના શુભ દિવસે સૂર્ય ભગવાનને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને ગ્રહ દોષ દૂર થાય છે
5/6
મકરસંક્રાંતિ પર પ્રસાદ તરીકે ખીચડી રાંધવાનું મહત્વ છે. તમારે તે ભગવાન સૂર્યને પણ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ,ખીચડી ચઢાવવાથી કુંડળીમાં સૂર્યની સાથે તમામ ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.
મકરસંક્રાંતિ પર પ્રસાદ તરીકે ખીચડી રાંધવાનું મહત્વ છે. તમારે તે ભગવાન સૂર્યને પણ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ,ખીચડી ચઢાવવાથી કુંડળીમાં સૂર્યની સાથે તમામ ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.
6/6
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને તલ અર્પણ કરો. ઉપરાંત, અર્ઘ્ય અર્પણ કરતી વખતે, તમે પાણીમાં થોડા તલ ઉમેરી શકો છો. તલ ચઢાવવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને તલ અર્પણ કરો. ઉપરાંત, અર્ઘ્ય અર્પણ કરતી વખતે, તમે પાણીમાં થોડા તલ ઉમેરી શકો છો. તલ ચઢાવવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે  બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Ganesh Chaturthi 2026:  ગણેશ ચતુર્થી  ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને  3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget