શોધખોળ કરો

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર સૂર્યદેવને આ ચીજનો લગાવો ભોગ, સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર  કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર  કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. તેથી, આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્પણ કરવામાં આવે છે.
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ખાસ કરીને સૂર્ય ઉપાસનાનો તહેવાર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. તેથી, આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્પણ કરવામાં આવે છે.
2/6
આજે, મંગળવાર, 14 જાન્યુઆરી 2025 ના રોજ, દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિ પર સ્નાન, દાન અને સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે.
આજે, મંગળવાર, 14 જાન્યુઆરી 2025 ના રોજ, દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિ પર સ્નાન, દાન અને સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે.
3/6
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને કમૂર્રતા પણ સમાપ્ત થાય છે. તેથી આ દિવસે સૂર્યદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આજે સૂર્ય સવારે 09:03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને કમૂર્રતા પણ સમાપ્ત થાય છે. તેથી આ દિવસે સૂર્યદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આજે સૂર્ય સવારે 09:03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે.
4/6
મકરસંક્રાંતિના શુભ દિવસે સૂર્ય ભગવાનને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને ગ્રહ દોષ દૂર થાય છે
મકરસંક્રાંતિના શુભ દિવસે સૂર્ય ભગવાનને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને ગ્રહ દોષ દૂર થાય છે
5/6
મકરસંક્રાંતિ પર પ્રસાદ તરીકે ખીચડી રાંધવાનું મહત્વ છે. તમારે તે ભગવાન સૂર્યને પણ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ,ખીચડી ચઢાવવાથી કુંડળીમાં સૂર્યની સાથે તમામ ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.
મકરસંક્રાંતિ પર પ્રસાદ તરીકે ખીચડી રાંધવાનું મહત્વ છે. તમારે તે ભગવાન સૂર્યને પણ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ,ખીચડી ચઢાવવાથી કુંડળીમાં સૂર્યની સાથે તમામ ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.
6/6
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને તલ અર્પણ કરો. ઉપરાંત, અર્ઘ્ય અર્પણ કરતી વખતે, તમે પાણીમાં થોડા તલ ઉમેરી શકો છો. તલ ચઢાવવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને તલ અર્પણ કરો. ઉપરાંત, અર્ઘ્ય અર્પણ કરતી વખતે, તમે પાણીમાં થોડા તલ ઉમેરી શકો છો. તલ ચઢાવવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget