શોધખોળ કરો

Shani Dev: આ ત્રણ રાશિના જાતક પર શનિદેવની રહે છે વિશેષ કૃપા, આરાધનાથી બનશે બગડેલા કાર્ય

Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
2/6
અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત  અથવા ઉદય  થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત અથવા ઉદય થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે,  ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget