શોધખોળ કરો

Shani Dev: આ ત્રણ રાશિના જાતક પર શનિદેવની રહે છે વિશેષ કૃપા, આરાધનાથી બનશે બગડેલા કાર્ય

Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
2/6
અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત  અથવા ઉદય  થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત અથવા ઉદય થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
3/6
જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર શનિદેવ મહેરબાન રહે  છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા છે. એટલું જ નહીં અન્ય રાશિઓની સરખામણીમાં શનિની અશુભ દૃષ્ટિ, સાડાસાત, પનોતી  શનિ દોષનો પ્રભાવ આ રાશિઓ પર ઓછો પડે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે
જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર શનિદેવ મહેરબાન રહે છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા છે. એટલું જ નહીં અન્ય રાશિઓની સરખામણીમાં શનિની અશુભ દૃષ્ટિ, સાડાસાત, પનોતી શનિ દોષનો પ્રભાવ આ રાશિઓ પર ઓછો પડે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે
4/6
તુલા: તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે અને શનિ આ રાશિમાં ઉચ્ચ છે. આ કારણે શનિદેવ તુલા રાશિના લોકો પર કૃપાળુ રહે છે અને જો શનિની સાડા સતી કે પનોતી તેમના રાશિમાં આવે  તો પણ તેની વધારે અસર થતી નથી.
તુલા: તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે અને શનિ આ રાશિમાં ઉચ્ચ છે. આ કારણે શનિદેવ તુલા રાશિના લોકો પર કૃપાળુ રહે છે અને જો શનિની સાડા સતી કે પનોતી તેમના રાશિમાં આવે તો પણ તેની વધારે અસર થતી નથી.
5/6
મકર: આ રાશિનો અધિપતિ ગ્રહ શનિ મહારાજ સ્વયં છે. તેથી મકર રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. મકર રાશિવાળા લોકો મહેનતુ, સક્રિય અને પ્રમાણિક હોય છે. એટલા માટે શનિદેવ આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે.
મકર: આ રાશિનો અધિપતિ ગ્રહ શનિ મહારાજ સ્વયં છે. તેથી મકર રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. મકર રાશિવાળા લોકો મહેનતુ, સક્રિય અને પ્રમાણિક હોય છે. એટલા માટે શનિદેવ આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે.
6/6
કુંભ: મકર રાશિની જેમ કુંભ રાશિનો શાસક ગ્રહ પણ શનિ છે. કુંભ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે અને તેમના કાર્યોમાં વધુ વિશ્વાસ હોય છે. તેથી, શનિની ખરાબ નજર પણ મકર રાશિના લોકો પર પડતી નથી.
કુંભ: મકર રાશિની જેમ કુંભ રાશિનો શાસક ગ્રહ પણ શનિ છે. કુંભ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે અને તેમના કાર્યોમાં વધુ વિશ્વાસ હોય છે. તેથી, શનિની ખરાબ નજર પણ મકર રાશિના લોકો પર પડતી નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar:  શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ  થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget