શોધખોળ કરો

Shani Dev: આ ત્રણ રાશિના જાતક પર શનિદેવની રહે છે વિશેષ કૃપા, આરાધનાથી બનશે બગડેલા કાર્ય

Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
2/6
અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત  અથવા ઉદય  થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત અથવા ઉદય થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
3/6
જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર શનિદેવ મહેરબાન રહે  છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા છે. એટલું જ નહીં અન્ય રાશિઓની સરખામણીમાં શનિની અશુભ દૃષ્ટિ, સાડાસાત, પનોતી  શનિ દોષનો પ્રભાવ આ રાશિઓ પર ઓછો પડે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે
જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર શનિદેવ મહેરબાન રહે છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા છે. એટલું જ નહીં અન્ય રાશિઓની સરખામણીમાં શનિની અશુભ દૃષ્ટિ, સાડાસાત, પનોતી શનિ દોષનો પ્રભાવ આ રાશિઓ પર ઓછો પડે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે
4/6
તુલા: તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે અને શનિ આ રાશિમાં ઉચ્ચ છે. આ કારણે શનિદેવ તુલા રાશિના લોકો પર કૃપાળુ રહે છે અને જો શનિની સાડા સતી કે પનોતી તેમના રાશિમાં આવે  તો પણ તેની વધારે અસર થતી નથી.
તુલા: તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે અને શનિ આ રાશિમાં ઉચ્ચ છે. આ કારણે શનિદેવ તુલા રાશિના લોકો પર કૃપાળુ રહે છે અને જો શનિની સાડા સતી કે પનોતી તેમના રાશિમાં આવે તો પણ તેની વધારે અસર થતી નથી.
5/6
મકર: આ રાશિનો અધિપતિ ગ્રહ શનિ મહારાજ સ્વયં છે. તેથી મકર રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. મકર રાશિવાળા લોકો મહેનતુ, સક્રિય અને પ્રમાણિક હોય છે. એટલા માટે શનિદેવ આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે.
મકર: આ રાશિનો અધિપતિ ગ્રહ શનિ મહારાજ સ્વયં છે. તેથી મકર રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. મકર રાશિવાળા લોકો મહેનતુ, સક્રિય અને પ્રમાણિક હોય છે. એટલા માટે શનિદેવ આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે.
6/6
કુંભ: મકર રાશિની જેમ કુંભ રાશિનો શાસક ગ્રહ પણ શનિ છે. કુંભ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે અને તેમના કાર્યોમાં વધુ વિશ્વાસ હોય છે. તેથી, શનિની ખરાબ નજર પણ મકર રાશિના લોકો પર પડતી નથી.
કુંભ: મકર રાશિની જેમ કુંભ રાશિનો શાસક ગ્રહ પણ શનિ છે. કુંભ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે અને તેમના કાર્યોમાં વધુ વિશ્વાસ હોય છે. તેથી, શનિની ખરાબ નજર પણ મકર રાશિના લોકો પર પડતી નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget