શોધખોળ કરો
Shani Dev: આ ત્રણ રાશિના જાતક પર શનિદેવની રહે છે વિશેષ કૃપા, આરાધનાથી બનશે બગડેલા કાર્ય
Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
2/6

અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત અથવા ઉદય થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
Published at : 17 Feb 2024 07:47 AM (IST)
આગળ જુઓ





















