શોધખોળ કરો

Tarot card horoscope: કુંભ સહિત આ રાશિના જાતક માટે શુભ નિવડશે રવિવાર, જાણો ટૈરો રાશિફળ

Tarot card horoscope: 26 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણીએ ટેરોટ કાર્ડ રાશિફળ

Tarot card horoscope: 26 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણીએ ટેરોટ કાર્ડ રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, તુલા રાશિના લોકોએ આજે ઘણી દોડધામ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. અભિમાન અને દેખાડાથી દૂર રહો.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, તુલા રાશિના લોકોએ આજે ઘણી દોડધામ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. અભિમાન અને દેખાડાથી દૂર રહો.
2/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, આજે વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આજે તમને સારી માત્રામાં આર્થિક લાભ મળશે. આ ઉપરાંત તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂરા થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સારો નથી. આજે તમારા વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, આજે વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આજે તમને સારી માત્રામાં આર્થિક લાભ મળશે. આ ઉપરાંત તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂરા થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સારો નથી. આજે તમારા વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
3/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, ધન રાશિના લોકોને આજે કેટલીક સારી અને કેટલીક ખરાબ બાબતોનો સામનો કરવો પડી શકે છે. તમારા અટકેલા કામ પણ પૂરા થશે. પરંતુ, તમારામાં આત્મવિશ્વાસની કમી રહેશે.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, ધન રાશિના લોકોને આજે કેટલીક સારી અને કેટલીક ખરાબ બાબતોનો સામનો કરવો પડી શકે છે. તમારા અટકેલા કામ પણ પૂરા થશે. પરંતુ, તમારામાં આત્મવિશ્વાસની કમી રહેશે.
4/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, મકર રાશિના લોકો આજે ખૂબ જ આક્રમક રહેવાના છે. આજે તમારા ઇરાદા એકદમ સ્પષ્ટ થવાના છે. જેના કારણે તમે કામ અને ઘરના તમામ કામ યોગ્ય રીતે કરી શકશો.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, મકર રાશિના લોકો આજે ખૂબ જ આક્રમક રહેવાના છે. આજે તમારા ઇરાદા એકદમ સ્પષ્ટ થવાના છે. જેના કારણે તમે કામ અને ઘરના તમામ કામ યોગ્ય રીતે કરી શકશો.
5/6
કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ અઠવાડિયે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપારમાં વૃદ્ધિ થશે અને સારો ફાયદો થશે. આ સપ્તાહના અંત સુધીમાં તમે બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ કરી શકો છો. વ્યવસાય સંબંધિત યાત્રાઓ સુખદ, સફળ અને લાભદાયક સાબિત થશે
કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ અઠવાડિયે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપારમાં વૃદ્ધિ થશે અને સારો ફાયદો થશે. આ સપ્તાહના અંત સુધીમાં તમે બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ કરી શકો છો. વ્યવસાય સંબંધિત યાત્રાઓ સુખદ, સફળ અને લાભદાયક સાબિત થશે
6/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, મીન રાશિના લોકોને તેમના કાર્યસ્થળ પર ઘણી હરીફાઈ રહેશે. મુશ્કેલ કાર્યો પણ બહાદુરીના કારણે સફળતાપૂર્વક પૂર્ણ થશે. પરિવારમાં આજે કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, મીન રાશિના લોકોને તેમના કાર્યસ્થળ પર ઘણી હરીફાઈ રહેશે. મુશ્કેલ કાર્યો પણ બહાદુરીના કારણે સફળતાપૂર્વક પૂર્ણ થશે. પરિવારમાં આજે કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
Embed widget