શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં આ કારણે સવાર સાંજ પ્રગટાવવો જોઇએ ઘીનો દીપક, જાણો શું થાય છે વિશેષ લાભ

ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.

ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.

વાસ્તુ ટિપ્સ

1/7
ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.
ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.
2/7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
3/7
માન્યતાઓ અનુસાર પૂજામાં  ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.
માન્યતાઓ અનુસાર પૂજામાં ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.
4/7
માન્યતાઓ અનુસાર, ઘીનો દીવો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, જ્યારે તેલના દીવાનો ઉપયોગ કોઈ ઈચ્છા પૂરી કરવા અથવા કોઈ વાસ્તુ કે ગ્રહ દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર, ઘીનો દીવો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, જ્યારે તેલના દીવાનો ઉપયોગ કોઈ ઈચ્છા પૂરી કરવા અથવા કોઈ વાસ્તુ કે ગ્રહ દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે.
5/7
દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘીનો દીવો કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.શનિ દોષ, સાડા સતી અને પનોતીથી મુક્તિ મેળવવા માટે સરસવ અથવા તલના તેલનો દીવો કરવો શુભ રહેશે.
દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘીનો દીવો કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.શનિ દોષ, સાડા સતી અને પનોતીથી મુક્તિ મેળવવા માટે સરસવ અથવા તલના તેલનો દીવો કરવો શુભ રહેશે.
6/7
જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો.
જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો.
7/7
સૂર્યદેવ ઉપરાંત કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.કુંડળીમાં રાહુ અને કેતુને શાંત રાખવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે.
સૂર્યદેવ ઉપરાંત કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.કુંડળીમાં રાહુ અને કેતુને શાંત રાખવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો

વિડિઓઝ

Surat |  સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget