શોધખોળ કરો

Diwali 2024: દિવાળીના પર્વમાં રંગોળી બનાવવાની પરંપરા ક્યારથી શરૂ થઇ, જાણો શું છે માન્યતા

Diwali 2024: દિવાળી પર દીવા પ્રગટાવવાની સાથે લોકો તેમના ઘરને રોશની, ફૂલો, તોરણ વગેરેથી શણગારે છે અને રંગોળી પણ બનાવે છે. જો તમે પણ દિવાળી પર ઘરે રંગોળી બનાવો છો તો જાણી લો તેની સાથે જોડાયેલી માન્યતા.

Diwali 2024: દિવાળી પર દીવા પ્રગટાવવાની સાથે લોકો તેમના ઘરને રોશની, ફૂલો, તોરણ વગેરેથી શણગારે છે અને રંગોળી પણ બનાવે છે. જો તમે પણ દિવાળી પર ઘરે રંગોળી બનાવો છો તો જાણી લો તેની સાથે જોડાયેલી માન્યતા.

પ્રતીકાત્મક તસવીર

1/5
હિંદુ ધર્મમાં અનેક શુભ કે વિશેષ પ્રસંગોએ રંગોળી બનાવવાની પરંપરા છે. ખાસ કરીને દિવાળીના દિવસે ઘરે, ઓફિસ વગેરે જગ્યાએ રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળીના રંગો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. દિવાળી પર રંગોળી બનાવવા પાછળ કેટલીક માન્યતાઓ છે. ચાલો તેના વિશે જાણીએ-
હિંદુ ધર્મમાં અનેક શુભ કે વિશેષ પ્રસંગોએ રંગોળી બનાવવાની પરંપરા છે. ખાસ કરીને દિવાળીના દિવસે ઘરે, ઓફિસ વગેરે જગ્યાએ રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળીના રંગો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. દિવાળી પર રંગોળી બનાવવા પાછળ કેટલીક માન્યતાઓ છે. ચાલો તેના વિશે જાણીએ-
2/5
એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. તેથી જ દિવાળી પર દીવા પ્રગટાવવાની અને રંગોળી બનાવવાની પરંપરા છે.
એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. તેથી જ દિવાળી પર દીવા પ્રગટાવવાની અને રંગોળી બનાવવાની પરંપરા છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update:  ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ABP Premium

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update:  ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget