શોધખોળ કરો

Diwali 2024: દિવાળીના પર્વમાં રંગોળી બનાવવાની પરંપરા ક્યારથી શરૂ થઇ, જાણો શું છે માન્યતા

Diwali 2024: દિવાળી પર દીવા પ્રગટાવવાની સાથે લોકો તેમના ઘરને રોશની, ફૂલો, તોરણ વગેરેથી શણગારે છે અને રંગોળી પણ બનાવે છે. જો તમે પણ દિવાળી પર ઘરે રંગોળી બનાવો છો તો જાણી લો તેની સાથે જોડાયેલી માન્યતા.

Diwali 2024: દિવાળી પર દીવા પ્રગટાવવાની સાથે લોકો તેમના ઘરને રોશની, ફૂલો, તોરણ વગેરેથી શણગારે છે અને રંગોળી પણ બનાવે છે. જો તમે પણ દિવાળી પર ઘરે રંગોળી બનાવો છો તો જાણી લો તેની સાથે જોડાયેલી માન્યતા.

પ્રતીકાત્મક તસવીર

1/5
હિંદુ ધર્મમાં અનેક શુભ કે વિશેષ પ્રસંગોએ રંગોળી બનાવવાની પરંપરા છે. ખાસ કરીને દિવાળીના દિવસે ઘરે, ઓફિસ વગેરે જગ્યાએ રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળીના રંગો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. દિવાળી પર રંગોળી બનાવવા પાછળ કેટલીક માન્યતાઓ છે. ચાલો તેના વિશે જાણીએ-
હિંદુ ધર્મમાં અનેક શુભ કે વિશેષ પ્રસંગોએ રંગોળી બનાવવાની પરંપરા છે. ખાસ કરીને દિવાળીના દિવસે ઘરે, ઓફિસ વગેરે જગ્યાએ રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળીના રંગો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. દિવાળી પર રંગોળી બનાવવા પાછળ કેટલીક માન્યતાઓ છે. ચાલો તેના વિશે જાણીએ-
2/5
એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. તેથી જ દિવાળી પર દીવા પ્રગટાવવાની અને રંગોળી બનાવવાની પરંપરા છે.
એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. તેથી જ દિવાળી પર દીવા પ્રગટાવવાની અને રંગોળી બનાવવાની પરંપરા છે.
3/5
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે.
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે.
4/5
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે.
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે.
5/5
દિવાળીના દિવસે રંગોળી બનાવવા માટે કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળો અને વાસ્તુ અનુસાર ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં જ રંગોળી બનાવો.
દિવાળીના દિવસે રંગોળી બનાવવા માટે કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળો અને વાસ્તુ અનુસાર ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં જ રંગોળી બનાવો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral:  ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget