શોધખોળ કરો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને જો તમે કોઈ બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો તમને દેશની સૌથી મોટી સરકારી બેન્કમાં નોકરી કરવાનો મોકો મળવાનો છે.

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને જો તમે કોઈ બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો તમને દેશની સૌથી મોટી સરકારી બેન્કમાં નોકરી કરવાનો મોકો મળવાનો છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને જો તમે કોઈ બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો તમને દેશની સૌથી મોટી સરકારી બેન્કમાં નોકરી કરવાનો મોકો મળવાનો છે. વાસ્તવમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.
જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ખાસ કરીને જો તમે કોઈ બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો તમને દેશની સૌથી મોટી સરકારી બેન્કમાં નોકરી કરવાનો મોકો મળવાનો છે. વાસ્તવમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.
2/6
ખાસ વાત એ છે કે પીઓ અને ક્લાર્ક ઉપરાંત અન્ય ઘણી જગ્યાઓ પર પણ ભરતી થશે. બેન્ક આ નવી ભરતી સામાન્ય બેન્કિંગ જરૂરિયાતોને પહોંચી વળવા અને તેની પોતાની તકનીકી ક્ષમતાને વધારવા માટે કરશે. બેન્કે સીમલેસ ગ્રાહક સેવા પ્રદાન કરવા તેમજ તેની ડિજિટલ ચેનલોને મજબૂત કરવા ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.
ખાસ વાત એ છે કે પીઓ અને ક્લાર્ક ઉપરાંત અન્ય ઘણી જગ્યાઓ પર પણ ભરતી થશે. બેન્ક આ નવી ભરતી સામાન્ય બેન્કિંગ જરૂરિયાતોને પહોંચી વળવા અને તેની પોતાની તકનીકી ક્ષમતાને વધારવા માટે કરશે. બેન્કે સીમલેસ ગ્રાહક સેવા પ્રદાન કરવા તેમજ તેની ડિજિટલ ચેનલોને મજબૂત કરવા ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

શિક્ષણ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો,  સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો,  સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget