શોધખોળ કરો
લગ્નના 7 મહિના બાદ કિયારા અડવાણીએ કર્યો મોટો ખુલાસો, પતિ સિદ્ધાર્થને લઈ કહી આવી વાત
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને 7 મહિના થઈ ગયા છે, પરંતુ કિયારાએ હજુ સુધી રસોડાનો ચહેરો બરાબર જોયો નથી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે.
કિયારા અડવાણી
1/7

તમને જાણીને નવાઈ લાગશે કે કિયારાએ લગ્ન પછી કંઈપણ કર્યું નથી. હા, પરંતુ તે બેસીને ચોક્કસ ખાય છે.
2/7

સ્વતંત્રતા દિવસના અવસર પર, કિયારા અડવાણીએ કિયારા એનડીટીવીના જવાન ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અહીં અભિનેત્રીએ જવાનોના દરેક સવાલનો ઈમાનદારીથી જવાબ આપ્યો.
Published at : 16 Aug 2023 07:18 PM (IST)
આગળ જુઓ





















