શોધખોળ કરો

આ એક્ટ્રેસ 18 કિલો વજન ઘટાડીને લાગી રહી છે હોટ, ક્યા મંદિરમાં જઈને સોમવારે ઉપવાસનો નિર્ણય લીધો એ ફળ્યો?

Tanushree_Dutta_14

1/9
મુંબઇઃ એક સમયે જાડી મનાતી અભિનેત્રી તનુશ્રી દત્તા 18 મહિનામાં 18 કિલો વજન ઉચારીને સ્લીમ-ટ્રીમ થઈ છે. તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો છે કે જેમાં તે અગાઉ કરતાં ગણી ચુસ્ત દેખાય છે અને તેનું વજન પણ ઓછું થઈ ગયું હોય એવું દેખાય છે.
મુંબઇઃ એક સમયે જાડી મનાતી અભિનેત્રી તનુશ્રી દત્તા 18 મહિનામાં 18 કિલો વજન ઉચારીને સ્લીમ-ટ્રીમ થઈ છે. તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો છે કે જેમાં તે અગાઉ કરતાં ગણી ચુસ્ત દેખાય છે અને તેનું વજન પણ ઓછું થઈ ગયું હોય એવું દેખાય છે.
2/9
ઘણાં લોકોએ તનુશ્રીને હોટ અને સેક્સી લાગતી હોવાનું જણાવીને વખાણ પણ કર્યાં હતાં. ઘણાંએ તનુશ્રી અગાઉ કરતાં તો એ વધુ રૂપાળી અને આકર્ષક લાગી હોવાની કોમેન્ટ પણ કરી હતી.
ઘણાં લોકોએ તનુશ્રીને હોટ અને સેક્સી લાગતી હોવાનું જણાવીને વખાણ પણ કર્યાં હતાં. ઘણાંએ તનુશ્રી અગાઉ કરતાં તો એ વધુ રૂપાળી અને આકર્ષક લાગી હોવાની કોમેન્ટ પણ કરી હતી.
3/9
આ મુદ્દે તનુશ્રીએ કહ્યું કે, આ વીડિયો જોયા લોકો વિચારવા લાગ્યા કે ઓચિંતુ આ બધું કેવી રીતે થયું. આ કંઇ અણધાર્યું નથી થયું. મેં વજન ઓછું કરવાની શરૂઆત છેક સપ્ટેમ્બર, 2019થી કરી હતી. 18 મહિનામાં 18 કિલો વજન ઓછું કર્યું હતું. આ માટે ખૂબ જ ફોકસ રાખી મહેનત કરી છે.
આ મુદ્દે તનુશ્રીએ કહ્યું કે, આ વીડિયો જોયા લોકો વિચારવા લાગ્યા કે ઓચિંતુ આ બધું કેવી રીતે થયું. આ કંઇ અણધાર્યું નથી થયું. મેં વજન ઓછું કરવાની શરૂઆત છેક સપ્ટેમ્બર, 2019થી કરી હતી. 18 મહિનામાં 18 કિલો વજન ઓછું કર્યું હતું. આ માટે ખૂબ જ ફોકસ રાખી મહેનત કરી છે.
4/9
તનુશ્રીનો દાવો છે કે, ઉજ્જૈનના એક મંદિરની મુલાકાતે ગઇ એ પછી મેં શરીરને ચુસ્ત બનાવવા કસરત કરવાનો-વર્કઆઉટ કરવાનો તથા અઠવાડિયામાં એક  ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો.
તનુશ્રીનો દાવો છે કે, ઉજ્જૈનના એક મંદિરની મુલાકાતે ગઇ એ પછી મેં શરીરને ચુસ્ત બનાવવા કસરત કરવાનો-વર્કઆઉટ કરવાનો તથા અઠવાડિયામાં એક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો.
5/9
તનુશ્રીનો દાવો છે કે, ઉપવાસ પછી મને ઘણું સારું લાગવા માંડયું આથી મેં દર સોમવારે ઉપવાસ ચાલુ રાખ્યા. મારું શરીર હલતું થવા માંડ્યું અને હળવું લાગવા માંડયું તેથી મેં ઉપવાસ ચાલુ રાખ્યા અને નિયમિત રીતે વર્ક-આઉટ પણ ચાલુ રાખ્યું.
તનુશ્રીનો દાવો છે કે, ઉપવાસ પછી મને ઘણું સારું લાગવા માંડયું આથી મેં દર સોમવારે ઉપવાસ ચાલુ રાખ્યા. મારું શરીર હલતું થવા માંડ્યું અને હળવું લાગવા માંડયું તેથી મેં ઉપવાસ ચાલુ રાખ્યા અને નિયમિત રીતે વર્ક-આઉટ પણ ચાલુ રાખ્યું.
6/9
તનુશ્રીનું કહેવું છે કે, મને લાગવા માંડયું કે મારું વજન ઓછું થવા લાગ્યું છે એ પછી મેં એક ટ્રેનર રાખી લીધો જેથી હું વધુ સઘન રીતે વર્ક-આઉટ કરી શકું. બાદમાં મેં મારા ડાયેટમાં પણ ફેરફાર કર્યા અને કાર્બોહાઇડ્રેટ, સુગર, ગ્લુટેન મારા ડાયેટમાં લેવાના બંધ કર્યા અને સૂપ, સલાડ અને જ્યુસ લેવાનું શરૂ કર્યું.
તનુશ્રીનું કહેવું છે કે, મને લાગવા માંડયું કે મારું વજન ઓછું થવા લાગ્યું છે એ પછી મેં એક ટ્રેનર રાખી લીધો જેથી હું વધુ સઘન રીતે વર્ક-આઉટ કરી શકું. બાદમાં મેં મારા ડાયેટમાં પણ ફેરફાર કર્યા અને કાર્બોહાઇડ્રેટ, સુગર, ગ્લુટેન મારા ડાયેટમાં લેવાના બંધ કર્યા અને સૂપ, સલાડ અને જ્યુસ લેવાનું શરૂ કર્યું.
7/9
તનુશ્રી પોતાનું વજન ઘટ્યું તેને ચમત્કાર ગણાવતાં કહે છે કે ડાયેટમાં ફેરફાર કર્યા પછી તો મારા શરીરમાં ચમત્કાર થયો હોય એમ 80 કિલોનું શરીર ઘટીને ૬૨ કિલોનું થઇ ગયું છે.
તનુશ્રી પોતાનું વજન ઘટ્યું તેને ચમત્કાર ગણાવતાં કહે છે કે ડાયેટમાં ફેરફાર કર્યા પછી તો મારા શરીરમાં ચમત્કાર થયો હોય એમ 80 કિલોનું શરીર ઘટીને ૬૨ કિલોનું થઇ ગયું છે.
8/9
તનુશ્રીનું કહેવું છે કે, હવે મન ફિલ્મોની ઓફરો મળી રહી છે ને 'લોકોનું ધ્યાન મારા ભણી આકર્ષાયું છે. પાતળી થઇ એ કારણ તો હશે જ પણ હું વધુ ઉર્જાત્મક લાગવા માંડી એ કારમે લોકો મને રોલ ઓફર કરે છે.
તનુશ્રીનું કહેવું છે કે, હવે મન ફિલ્મોની ઓફરો મળી રહી છે ને 'લોકોનું ધ્યાન મારા ભણી આકર્ષાયું છે. પાતળી થઇ એ કારણ તો હશે જ પણ હું વધુ ઉર્જાત્મક લાગવા માંડી એ કારમે લોકો મને રોલ ઓફર કરે છે.
9/9
તનુશ્રી દત્તા કહે છે ઓગસ્ટ, 2019 સુધી હું અમેરિકા જ સેટલ થઇ ગઇ હતી. હું મુંબઇ પાછી ફરું કે નહીં એ પણ નક્કી નહોતું, મને એક્ટિગનો શોખ છે જ તેથી હું મુંબઇ દોડી આવી. હવે મારી ફિલ્મો પણ ચાલુ થશે.
તનુશ્રી દત્તા કહે છે ઓગસ્ટ, 2019 સુધી હું અમેરિકા જ સેટલ થઇ ગઇ હતી. હું મુંબઇ પાછી ફરું કે નહીં એ પણ નક્કી નહોતું, મને એક્ટિગનો શોખ છે જ તેથી હું મુંબઇ દોડી આવી. હવે મારી ફિલ્મો પણ ચાલુ થશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget