શોધખોળ કરો

દીપિકાથી લઇને અનુષ્કા સુધી... આ બોલિવૂડ સેલેબ્સ ડિપ્રેશનનો બની ચૂક્યા છે શિકાર

એવા અનેક બોલિવૂડ સેલેબ્સ છે જેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે

એવા અનેક બોલિવૂડ સેલેબ્સ છે જેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે

બોલિવૂડ સ્ટાર્સ

1/8
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે અમે તમને એવા બૉલીવુડ સેલેબ્સનો પરિચય કરાવીએ જેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે અમે તમને એવા બૉલીવુડ સેલેબ્સનો પરિચય કરાવીએ જેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
2/8
આ યાદીમાં પ્રથમ નામ દીપિકા પાદુકોણનું છે. તેણી ઘણી વખત તેના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતી જોવા મળી છે. ડિપ્રેશનના સમયગાળા દરમિયાન તેમના પરિવારે તેમની સંભાળ લીધી. માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોને જાગૃત કરવા તે પોતાનું એક ફાઉન્ડેશન પણ ચલાવી રહી છે.
આ યાદીમાં પ્રથમ નામ દીપિકા પાદુકોણનું છે. તેણી ઘણી વખત તેના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતી જોવા મળી છે. ડિપ્રેશનના સમયગાળા દરમિયાન તેમના પરિવારે તેમની સંભાળ લીધી. માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોને જાગૃત કરવા તે પોતાનું એક ફાઉન્ડેશન પણ ચલાવી રહી છે.
3/8
ફિલ્મ 'યે દિલ હૈ મુશ્કિલ' દરમિયાન અનુષ્કા શર્માએ સ્વીકાર્યું હતું કે તે તેની એન્ગ્ઝાયટી માટે ધ્યાનનો આશરો લઈ રહી છે. તેણે કહ્યું હતું કે તેમાં છુપાવવા જેવું કંઈ નથી, કારણ કે તે સંપૂર્ણપણે સામાન્ય બાબત છે.
ફિલ્મ 'યે દિલ હૈ મુશ્કિલ' દરમિયાન અનુષ્કા શર્માએ સ્વીકાર્યું હતું કે તે તેની એન્ગ્ઝાયટી માટે ધ્યાનનો આશરો લઈ રહી છે. તેણે કહ્યું હતું કે તેમાં છુપાવવા જેવું કંઈ નથી, કારણ કે તે સંપૂર્ણપણે સામાન્ય બાબત છે.
4/8
માનસિક બિમારીઓ વિશે લોકો જેટલા વધુ ઓપન હશે, તે તેમના માટે વધુ સારું રહેશે અને સારવારની નવી પદ્ધતિઓ પણ જાણી શકાશે. અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે પણ ઘણી વખત તેના બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર વિશે વાત કરી છે.
માનસિક બિમારીઓ વિશે લોકો જેટલા વધુ ઓપન હશે, તે તેમના માટે વધુ સારું રહેશે અને સારવારની નવી પદ્ધતિઓ પણ જાણી શકાશે. અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે પણ ઘણી વખત તેના બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર વિશે વાત કરી છે.
5/8
વર્ષ 2019 માં આલિયા ભટ્ટે પણ ખુલાસો કર્યો હતો કે તે માઇનર એન્ગ્ઝાયટી અટેક  સામે લડી રહી છે. તે આવતા-જતા રહે છે. એટલા માટે તે પોતાની જાતનું ખૂબ ધ્યાન રાખે છે. અત્યારે તે માતા બનવા જઈ રહી છે અને તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
વર્ષ 2019 માં આલિયા ભટ્ટે પણ ખુલાસો કર્યો હતો કે તે માઇનર એન્ગ્ઝાયટી અટેક સામે લડી રહી છે. તે આવતા-જતા રહે છે. એટલા માટે તે પોતાની જાતનું ખૂબ ધ્યાન રાખે છે. અત્યારે તે માતા બનવા જઈ રહી છે અને તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
6/8
કરણ ઝોહરે ચાર-પાંચ વર્ષથી ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી સામે લડવા અંગે પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે તેનો સૌથી ખરાબ સમય હતો. હવે તે ખૂબ જ મજબૂત બની ગયો છે અને લોકોની નકારાત્મક બાબતો તેના પર અસર કરતી નથી.
કરણ ઝોહરે ચાર-પાંચ વર્ષથી ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી સામે લડવા અંગે પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે તેનો સૌથી ખરાબ સમય હતો. હવે તે ખૂબ જ મજબૂત બની ગયો છે અને લોકોની નકારાત્મક બાબતો તેના પર અસર કરતી નથી.
7/8
શ્રદ્ધા કપૂર પણ એન્ગ્ઝાયટીનો ભોગ બની છે. તે સમયે તેના શરીરમાં ઘણા ફેરફારો થયા હતા. તેને અને તેના પરિવારને શું થઈ રહ્યું છે તેની કોઈ જાણ નહોતી. બાદમાં બધાની મદદથી તેણીએ તેના પર કાબૂ મેળવ્યો.
શ્રદ્ધા કપૂર પણ એન્ગ્ઝાયટીનો ભોગ બની છે. તે સમયે તેના શરીરમાં ઘણા ફેરફારો થયા હતા. તેને અને તેના પરિવારને શું થઈ રહ્યું છે તેની કોઈ જાણ નહોતી. બાદમાં બધાની મદદથી તેણીએ તેના પર કાબૂ મેળવ્યો.
8/8
વરુણ ધવને એકવાર કહ્યું હતું કે તે ફિલ્મ 'બદલાપુર'માં સાઈકોની ભૂમિકા ભજવતી વખતે ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. તે તેના પાત્રમાં ખૂબ વધારે ખોવાઇ ગયો હતો. જેણે તેના વાસ્તવિક વ્યક્તિત્વ પર નકારાત્મક અસર કરી હતી.
વરુણ ધવને એકવાર કહ્યું હતું કે તે ફિલ્મ 'બદલાપુર'માં સાઈકોની ભૂમિકા ભજવતી વખતે ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. તે તેના પાત્રમાં ખૂબ વધારે ખોવાઇ ગયો હતો. જેણે તેના વાસ્તવિક વ્યક્તિત્વ પર નકારાત્મક અસર કરી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ  લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક  ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ  લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક  ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget