શોધખોળ કરો

વર્ષ 2024માં અત્યાર સુધી આ છ સ્ટાર કપલની તૂટી જોડી, સાનિયા- ઇશા દેઓલ પણ સામેલ

Celebrities Breakup in 2024: વર્ષ 2024 શરૂ થયાને માત્ર 2 મહિના જ થયા છે. પરંતુ વર્ષની શરૂઆતમાં ઘણી સેલિબ્રિટીઓએ છૂટાછેડા લીધા અને ઘણા તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા.

Celebrities Breakup in 2024: વર્ષ 2024 શરૂ થયાને માત્ર 2 મહિના જ થયા છે. પરંતુ વર્ષની શરૂઆતમાં ઘણી સેલિબ્રિટીઓએ છૂટાછેડા લીધા અને ઘણા તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા.

ફોટોઃ ટ્વિટર

1/7
Celebrities Breakup in 2024: વર્ષ 2024 શરૂ થયાને માત્ર 2 મહિના જ થયા છે. પરંતુ વર્ષની શરૂઆતમાં ઘણી સેલિબ્રિટીઓએ છૂટાછેડા લીધા અને ઘણા તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા.ભારતની કેટલીક મોટી હસ્તીઓ છે જેમના રિલેશનશીપની ખૂબ ચર્ચાઓ થઇ છે. પરંતુ હવે આ કપલ કાયમ માટે અલગ થઈ ગયું છે.
Celebrities Breakup in 2024: વર્ષ 2024 શરૂ થયાને માત્ર 2 મહિના જ થયા છે. પરંતુ વર્ષની શરૂઆતમાં ઘણી સેલિબ્રિટીઓએ છૂટાછેડા લીધા અને ઘણા તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા.ભારતની કેટલીક મોટી હસ્તીઓ છે જેમના રિલેશનશીપની ખૂબ ચર્ચાઓ થઇ છે. પરંતુ હવે આ કપલ કાયમ માટે અલગ થઈ ગયું છે.
2/7
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો પણ છે અને બધા તેમને એક આદર્શ કપલ માનતા હતા પરંતુ વર્ષ 2024માં તેઓએ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો 20 જાન્યુઆરીએ સના જાવેદ સાથેની તસવીર શેર કરીને શોએબ મલિકે પુષ્ટી કરી હતી કે તે હવે સાનિયાથી અલગ થઈ ગયો છે. બાદમાં તેમના છૂટાછેડાના સમાચારની પુષ્ટી થઇ હતી
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો પણ છે અને બધા તેમને એક આદર્શ કપલ માનતા હતા પરંતુ વર્ષ 2024માં તેઓએ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો 20 જાન્યુઆરીએ સના જાવેદ સાથેની તસવીર શેર કરીને શોએબ મલિકે પુષ્ટી કરી હતી કે તે હવે સાનિયાથી અલગ થઈ ગયો છે. બાદમાં તેમના છૂટાછેડાના સમાચારની પુષ્ટી થઇ હતી
3/7
'ભાબીજી ઘર પર હૈં'ની લોકપ્રિય અભિનેત્રી શુભાંગી અત્રેએ થોડા સમય પહેલા તેના પતિ પીયૂષ પૂરેથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે તેઓએ છૂટાછેડા લીધા અને અભિનેત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સને તેમના અલગ થવાના સમાચાર આપ્યા હતા
'ભાબીજી ઘર પર હૈં'ની લોકપ્રિય અભિનેત્રી શુભાંગી અત્રેએ થોડા સમય પહેલા તેના પતિ પીયૂષ પૂરેથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે તેઓએ છૂટાછેડા લીધા અને અભિનેત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સને તેમના અલગ થવાના સમાચાર આપ્યા હતા
4/7
અભિનેત્રી દલજીત કૌરે વર્ષ 2022માં બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા પરંતુ તેમના અલગ થવાના સમાચાર 2024 ની શરૂઆતમાં આવ્યા હતા. અગાઉ દલજીતના એક્ટર શાલીન ભનૌટ સાથે છૂટાછેડા થઈ ગયા હતા.
અભિનેત્રી દલજીત કૌરે વર્ષ 2022માં બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા પરંતુ તેમના અલગ થવાના સમાચાર 2024 ની શરૂઆતમાં આવ્યા હતા. અગાઉ દલજીતના એક્ટર શાલીન ભનૌટ સાથે છૂટાછેડા થઈ ગયા હતા.
5/7
નાયરા બેનર્જી અને નિશાંત મલકાનીઃ આ બંને 'રક્ષાબંધન'ના સેટ પર મળ્યા હતા. આ પછી નિશાંત બિગ બોસમાં આવ્યો અને નાયરા 'ખતરો કે ખિલાડી' જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નિશાંતે કહ્યું કે અમે હવે પાર્ટનર નથી, અમે સારા મિત્રો છીએ.
નાયરા બેનર્જી અને નિશાંત મલકાનીઃ આ બંને 'રક્ષાબંધન'ના સેટ પર મળ્યા હતા. આ પછી નિશાંત બિગ બોસમાં આવ્યો અને નાયરા 'ખતરો કે ખિલાડી' જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નિશાંતે કહ્યું કે અમે હવે પાર્ટનર નથી, અમે સારા મિત્રો છીએ.
6/7
અભિનેત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે પરંતુ 2024માં ઈશા અને ભરતના છૂટાછેડા થઈ ગયા
અભિનેત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે પરંતુ 2024માં ઈશા અને ભરતના છૂટાછેડા થઈ ગયા
7/7
બિગ બોસના પૂર્વ સ્પર્ધકો એજાઝ ખાન અને પવિત્રા પુનિયા લાંબા સમયથી એકબીજાની સાથે હતા. પરંતુ 2024માં તેઓ પણ અલગ થઈ ગયા છે.
બિગ બોસના પૂર્વ સ્પર્ધકો એજાઝ ખાન અને પવિત્રા પુનિયા લાંબા સમયથી એકબીજાની સાથે હતા. પરંતુ 2024માં તેઓ પણ અલગ થઈ ગયા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
'પતિ-સસરાની માફી માંગો અને ન્યૂઝપેપરમાં છાપો', IPS પત્નીને સુપ્રીમ કોર્ટનો આદેશ
'પતિ-સસરાની માફી માંગો અને ન્યૂઝપેપરમાં છાપો', IPS પત્નીને સુપ્રીમ કોર્ટનો આદેશ
3 લાખ ઘરો સુધી પહોંચી Mahindra XUV700, 7 એરબેગ્સવાળી આ કારની જાણો શું છે કિંમત?
3 લાખ ઘરો સુધી પહોંચી Mahindra XUV700, 7 એરબેગ્સવાળી આ કારની જાણો શું છે કિંમત?
Embed widget