શોધખોળ કરો

પતિની સરનેમ હટાવતા આ એક્ટ્રેસનું ચમક્યું નસીબ, નંબર-1 પર ટ્રેડ કરી રહી છે ફિલ્મ

દિવ્યા ખોસલા એક અભિનેત્રી, નિર્દેશક અને નિર્માતા છે. દિવ્યાએ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

દિવ્યા ખોસલા એક અભિનેત્રી, નિર્દેશક અને નિર્માતા છે. દિવ્યાએ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ફોટોઃ સોશિયલ મીડિયા

1/9
દિવ્યા ખોસલા એક અભિનેત્રી, નિર્દેશક અને નિર્માતા છે. દિવ્યાએ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’, ‘સનમ રે’, ‘બુલબુલ’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળી. તેણે ફિલ્મ 'યારિયાં' અને 'સનમ રે' માટે નિર્દેશકની ભૂમિકા પણ ભજવી છે. દિવ્યાએ થોડા મહિનાઓ પહેલા તેના નામમાંથી તેના પતિ ભૂષણ કુમારની સરનેમ 'કુમાર' હટાવી દેતાં હંગામો મચી ગયો હતો. જે બાદ અફવા ફેલાઈ હતી કે તે તેના પતિથી અલગ થઈ રહી છે. જોકે આ માત્ર અફવાઓ હતી. હવે દિવ્યાના પતિની સરનેમ હટાવવાનું મોટું કારણ સામે આવ્યું છે.
દિવ્યા ખોસલા એક અભિનેત્રી, નિર્દેશક અને નિર્માતા છે. દિવ્યાએ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’, ‘સનમ રે’, ‘બુલબુલ’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળી. તેણે ફિલ્મ 'યારિયાં' અને 'સનમ રે' માટે નિર્દેશકની ભૂમિકા પણ ભજવી છે. દિવ્યાએ થોડા મહિનાઓ પહેલા તેના નામમાંથી તેના પતિ ભૂષણ કુમારની સરનેમ 'કુમાર' હટાવી દેતાં હંગામો મચી ગયો હતો. જે બાદ અફવા ફેલાઈ હતી કે તે તેના પતિથી અલગ થઈ રહી છે. જોકે આ માત્ર અફવાઓ હતી. હવે દિવ્યાના પતિની સરનેમ હટાવવાનું મોટું કારણ સામે આવ્યું છે.
2/9
બોલિવૂડ શાદી ડોટ કોમના અહેવાલ મુજબ, દિવ્યા ખોસલાએ હવે ખુલાસો કર્યો છે કે તેણે થોડા મહિના પહેલા તેના નામમાંથી તેના પતિની સરનેમ 'કુમાર' કેમ હટાવી દીધી હતી.
બોલિવૂડ શાદી ડોટ કોમના અહેવાલ મુજબ, દિવ્યા ખોસલાએ હવે ખુલાસો કર્યો છે કે તેણે થોડા મહિના પહેલા તેના નામમાંથી તેના પતિની સરનેમ 'કુમાર' કેમ હટાવી દીધી હતી.
3/9
અભિનેત્રીએ જણાવ્યું કે, એક જ્યોતિષીએ તેને સલાહ આપી હતી કે જો તે તેના નામમાંથી તેના પતિની સરનેમ 'કુમાર' હટાવી દે તો તેને પ્રોફેશનલ રીતે આગળ વધવામાં મદદ મળશે. હવે આખરે પરિવર્તનના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે.
અભિનેત્રીએ જણાવ્યું કે, એક જ્યોતિષીએ તેને સલાહ આપી હતી કે જો તે તેના નામમાંથી તેના પતિની સરનેમ 'કુમાર' હટાવી દે તો તેને પ્રોફેશનલ રીતે આગળ વધવામાં મદદ મળશે. હવે આખરે પરિવર્તનના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે.
4/9
દિવ્યાએ પોતાની સરનેમ 'ખોસલા'ના સ્પેલિંગમાં વધારાનો 'S' પણ ઉમેર્યો છે. આ તમામ સૂચનો દિવ્યાને પ્રખ્યાત જ્યોતિષ સંજય બી જુમાની દ્વારા આપવામાં આવ્યા હતા.જ્યોતિષની સલાહ પર દિવ્યાએ તેની અટકમાંથી 'કુમાર' કાઢી નાખ્યું અને તેનાથી તેને ફાયદો પણ થયો છે.
દિવ્યાએ પોતાની સરનેમ 'ખોસલા'ના સ્પેલિંગમાં વધારાનો 'S' પણ ઉમેર્યો છે. આ તમામ સૂચનો દિવ્યાને પ્રખ્યાત જ્યોતિષ સંજય બી જુમાની દ્વારા આપવામાં આવ્યા હતા.જ્યોતિષની સલાહ પર દિવ્યાએ તેની અટકમાંથી 'કુમાર' કાઢી નાખ્યું અને તેનાથી તેને ફાયદો પણ થયો છે.
5/9
વાસ્તવમાં દિવ્યા ખોસલા અને હર્ષવર્ધન રાણે અભિનીત ફિલ્મ સાવી 31 મે, 2024 ના રોજ રીલિઝ થઈ, તેની રીલિઝના ચાર મહિના પછી પણ નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મ પંદર દેશોમાં લીડ કરી રહી છે અને શાનદાર પ્રદર્શન કરી રહી છે.
વાસ્તવમાં દિવ્યા ખોસલા અને હર્ષવર્ધન રાણે અભિનીત ફિલ્મ સાવી 31 મે, 2024 ના રોજ રીલિઝ થઈ, તેની રીલિઝના ચાર મહિના પછી પણ નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મ પંદર દેશોમાં લીડ કરી રહી છે અને શાનદાર પ્રદર્શન કરી રહી છે.
6/9
ફેબ્રુઆરી 2024માં દિવ્યાએ પોતાના નામમાંથી 'કુમાર' સરનેમ હટાવી દીધી હતી. આ પછી અફવાઓ ફેલાઈ હતી કે દિવ્યા અને ભૂષણનું લગ્નજીવન બરાબર નથી ચાલી રહ્યું અને તેઓ છૂટાછેડા લઈ શકે છે. જોકે, બાદમાં ભૂષણે સ્પષ્ટતા કરી હતી કે દિવ્યાએ જ્યોતિષના કારણોસર પોતાનું નામ બદલ્યું છે. ભૂષણે કહ્યું હતું કે, “આ માત્ર જ્યોતિષીય કારણ છે જેને તે (બદલવા) માંગતી હતી. હું માનતો નથી પણ તે માને છે. ,
ફેબ્રુઆરી 2024માં દિવ્યાએ પોતાના નામમાંથી 'કુમાર' સરનેમ હટાવી દીધી હતી. આ પછી અફવાઓ ફેલાઈ હતી કે દિવ્યા અને ભૂષણનું લગ્નજીવન બરાબર નથી ચાલી રહ્યું અને તેઓ છૂટાછેડા લઈ શકે છે. જોકે, બાદમાં ભૂષણે સ્પષ્ટતા કરી હતી કે દિવ્યાએ જ્યોતિષના કારણોસર પોતાનું નામ બદલ્યું છે. ભૂષણે કહ્યું હતું કે, “આ માત્ર જ્યોતિષીય કારણ છે જેને તે (બદલવા) માંગતી હતી. હું માનતો નથી પણ તે માને છે. ,
7/9
દિવ્યા ખોસલા પહેલીવાર ભૂષણ કુમારને ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'ના શૂટિંગ દરમિયાન મળી હતી. દિવ્યાને જોતાં જ ભૂષણ તેની પાછળ પાગલ થઇ ગયો હતો. ભૂષણે દિવ્યાનું દિલ જીતવા માટે તમામ પ્રયાસ કર્યા.
દિવ્યા ખોસલા પહેલીવાર ભૂષણ કુમારને ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'ના શૂટિંગ દરમિયાન મળી હતી. દિવ્યાને જોતાં જ ભૂષણ તેની પાછળ પાગલ થઇ ગયો હતો. ભૂષણે દિવ્યાનું દિલ જીતવા માટે તમામ પ્રયાસ કર્યા.
8/9
દિવ્યા ખોસલા અને ભૂષણ કુમારના લગ્ન 13 ફેબ્રુઆરી 2005ના રોજ જમ્મુના વૈષ્ણો દેવી મંદિરમાં થયા હતા તે સમયે દિવ્યા માત્ર 21 વર્ષની હતી. સાદા લગ્ન પછી બે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના તમામ મોટા નામોને આમંત્રણ અપાયું હતું. 2011માં દિવ્યા અને ભૂષણે તેમના પુત્ર રુહાનનું સ્વાગત કર્યું હતું
દિવ્યા ખોસલા અને ભૂષણ કુમારના લગ્ન 13 ફેબ્રુઆરી 2005ના રોજ જમ્મુના વૈષ્ણો દેવી મંદિરમાં થયા હતા તે સમયે દિવ્યા માત્ર 21 વર્ષની હતી. સાદા લગ્ન પછી બે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના તમામ મોટા નામોને આમંત્રણ અપાયું હતું. 2011માં દિવ્યા અને ભૂષણે તેમના પુત્ર રુહાનનું સ્વાગત કર્યું હતું
9/9
દિવ્યા ખોસલાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે અનિલ કપૂર અને હર્ષવર્ધન રાણે સાથે ફિલ્મ સાવીમાં જોવા મળી હતી. હવે તે તેલુગુ ફિલ્મ હીરો હીરોઈનમાં જોવા મળશે.
દિવ્યા ખોસલાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે અનિલ કપૂર અને હર્ષવર્ધન રાણે સાથે ફિલ્મ સાવીમાં જોવા મળી હતી. હવે તે તેલુગુ ફિલ્મ હીરો હીરોઈનમાં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
Embed widget