શોધખોળ કરો

Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટરમાં શાનદાર જશ્ન, PM મોદી પણ થયા શામેલ-Photos

Election Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેથી ગુજરાત, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અને દિલ્હી MCDમાં યોજાયેલી ચૂંટણી માટે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Election Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેથી ગુજરાત, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અને દિલ્હી MCDમાં યોજાયેલી ચૂંટણી માટે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

PM Narendra Modi

1/8
પીએમ મોદીએ કહ્યું હતું કે, સૌથી પહેલા હું જનતા જનાર્દન સામે નમન કરું છું. જનતા જનાર્દનના જબરજસ્ત આશીર્વાદ છે. તેમણે કહ્યું હતું કે, આજે અમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનતની સુગંધ અનુભવી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું હતું કે, સૌથી પહેલા હું જનતા જનાર્દન સામે નમન કરું છું. જનતા જનાર્દનના જબરજસ્ત આશીર્વાદ છે. તેમણે કહ્યું હતું કે, આજે અમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનતની સુગંધ અનુભવી રહ્યા છીએ.
2/8
પીએમે કહ્યું હતું કે, બીજેપી પ્રત્યેનો આ લગાવ દેશના અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે.
પીએમે કહ્યું હતું કે, બીજેપી પ્રત્યેનો આ લગાવ દેશના અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે.
3/8
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે અને રાજ્યના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે અને રાજ્યના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે.
4/8
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપે 153 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. રૂઝાનો અનુસાર ભાજપ કુલ 156 બેઠકો પર ચૂંટણી જીતી શકે છે.
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપે 153 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. રૂઝાનો અનુસાર ભાજપ કુલ 156 બેઠકો પર ચૂંટણી જીતી શકે છે.
5/8
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોદીએ કહ્યું હતું કે, ભાજપ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરવાનું યથાવત રાખશે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોદીએ કહ્યું હતું કે, ભાજપ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરવાનું યથાવત રાખશે.
6/8
તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના સ્નેહ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરતા રહીશું.
તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના સ્નેહ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરતા રહીશું.
7/8
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે 68 સભ્યોની વિધાનસભામાં 39 બેઠકો જીતી છે અને એક બેઠક પર તે આગળ છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે 68 સભ્યોની વિધાનસભામાં 39 બેઠકો જીતી છે અને એક બેઠક પર તે આગળ છે.
8/8
ભાજપે 18 બેઠકો જીતી છે અને સાત બેઠકો પર આગળ ચાલી રહી છે. અહીં ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
ભાજપે 18 બેઠકો જીતી છે અને સાત બેઠકો પર આગળ ચાલી રહી છે. અહીં ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget