શોધખોળ કરો
Happy Birthday Lata Mangeshkar: સૂર સાધિકા લત્તા મંગેશકર વિશે ગુલઝાર અને જાવેદ અખ્તરે શું કહ્યું?
લતા મંગેશકર
1/6

બાળપણમાં સહગલના ગીતોને પોતાની અવાજમાં પરોવતી લત્તા વિશે ક્યારેય ન હતું વિચાર્યું કે તેના સૂર દુનિયાની બેહદ ખૂબસૂરત અવાજમાંની એક માનવામાં આવશે. એટલે જ લતાને સૃષ્ટીનો અમૃત સ્વરથી પણ નવાજવામાં આવે છે.
2/6

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ હતો કે, લોકો માનતા હતા કે, “જો ફિલ્મના ગીતોને જો લત્તાનો અવાજ મળી જાય તો ફિલ્મ સફળ થવાની ગેરન્ટી 100 ટકા છે. જો ફિલ્મના ગીતોને લતાની સૂરમય અવાજથી ન સજાવામાં આવે તો ફિલ્મ નિષ્ફળતાની શક્યતા વધી જશે”
Published at : 28 Sep 2021 10:38 AM (IST)
આગળ જુઓ





















