શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Photos: ઈશા અંબાણીથી લઈને આ સેલેબ્સ પણ જોડિયા બાળકોના માતા-પિતા, સંજય દત્ત પણ સામેલ

Celebs Blessed With Twin Babies: ઈશા અંબાણી-આનંદ પીરામલ તાજેતરમાં જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેમની જેમ અન્ય કેટલીક સેલિબ્રિટીઝ છે જે જોડિયા બાળકોના માતાપિતા છે.

Celebs Blessed With Twin Babies: ઈશા અંબાણી-આનંદ પીરામલ તાજેતરમાં જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેમની જેમ અન્ય કેટલીક સેલિબ્રિટીઝ છે જે જોડિયા બાળકોના માતાપિતા છે.

ઈશા અંબાણી- આનંદ પીરામલ

1/7
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ એક દિવસ પહેલા જ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. તેમના ઘરે એક છોકરી અને એક છોકરાનો જન્મ થયો છે. તેઓએ પોતાના બાળકોના નામ આધ્યા અને ક્રિષ્ના રાખ્યું છે. ઈશા અને આનંદે 2018માં લગ્ન કર્યા હતા.
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ એક દિવસ પહેલા જ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. તેમના ઘરે એક છોકરી અને એક છોકરાનો જન્મ થયો છે. તેઓએ પોતાના બાળકોના નામ આધ્યા અને ક્રિષ્ના રાખ્યું છે. ઈશા અને આનંદે 2018માં લગ્ન કર્યા હતા.
2/7
ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બાળકોના નામ જય ઝિંટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફ રાખ્યા છે. પ્રીતિએ તેના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બાળકોના નામ જય ઝિંટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફ રાખ્યા છે. પ્રીતિએ તેના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
3/7
લિસા રે અને જેસન દેહનીએ 2018માં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા દીકરીઓ સૂફી અને સોલીલના માતાપિતા બન્યા છે. બંને સરોગસી દ્વારા માતા પિતા બન્યા હતા. બંને અવારનવાર પોતાના બાળકોના ફોટા શેર કરતા રહે છે.
લિસા રે અને જેસન દેહનીએ 2018માં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા દીકરીઓ સૂફી અને સોલીલના માતાપિતા બન્યા છે. બંને સરોગસી દ્વારા માતા પિતા બન્યા હતા. બંને અવારનવાર પોતાના બાળકોના ફોટા શેર કરતા રહે છે.
4/7
આ પહેલા સેલિના જેટલીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બંને બાળકોના નામ વિન્સ્ટન અને વિરાજ રાખવામાં આવ્યા છે. આ પછી તેણે ફરીથી જોડિયા બાળકો આર્થર જેટલી હાગ અને શમશેર જેટલી હાગને જન્મ આપ્યો. દુઃખની વાત એ છે કે તેમના પુત્ર શમશેરનું હૃદયની બિમારીને કારણે અવસાન થયું હતું.
આ પહેલા સેલિના જેટલીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બંને બાળકોના નામ વિન્સ્ટન અને વિરાજ રાખવામાં આવ્યા છે. આ પછી તેણે ફરીથી જોડિયા બાળકો આર્થર જેટલી હાગ અને શમશેર જેટલી હાગને જન્મ આપ્યો. દુઃખની વાત એ છે કે તેમના પુત્ર શમશેરનું હૃદયની બિમારીને કારણે અવસાન થયું હતું.
5/7
સંજય દત્ત અને માન્યતા દત્ત ટ્વિન્સ શાહરાન અને ઇકરાના માતા-પિતા છે. 2010માં માન્યતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. સંજય અને માન્યતા ઘણીવાર તેમના બાળકો સાથે સુંદર તસવીરો પોસ્ટ કરે છે.
સંજય દત્ત અને માન્યતા દત્ત ટ્વિન્સ શાહરાન અને ઇકરાના માતા-પિતા છે. 2010માં માન્યતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. સંજય અને માન્યતા ઘણીવાર તેમના બાળકો સાથે સુંદર તસવીરો પોસ્ટ કરે છે.
6/7
બોલિવૂડ અભિનેત્રી સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બે પુત્રોના નામ આશર અને નોહ રાખ્યા છે. સનીએ નિશા નામની પુત્રીને દત્તક લીધી છે. સની ઘણીવાર તેના પરિવાર સાથે ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે.
બોલિવૂડ અભિનેત્રી સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બે પુત્રોના નામ આશર અને નોહ રાખ્યા છે. સનીએ નિશા નામની પુત્રીને દત્તક લીધી છે. સની ઘણીવાર તેના પરિવાર સાથે ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે.
7/7
જાણીતા ફિલ્મ સર્જક કરણ જોહર સિંગલ પેરેન્ટ છે.  તેમ ણે લગ્ન કર્યા નથી. સરોગસી દ્વારા તે જોડિયા બાળકો યશ અને રૂહી જોહરના પિતા બન્યા છે. તેઓએ 2017માં સરોગસી દ્વારા તેમના બાળકોનું સ્વાગત કર્યું હતું. કરણ જોહર અવારનવાર પોતાના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.
જાણીતા ફિલ્મ સર્જક કરણ જોહર સિંગલ પેરેન્ટ છે. તેમ ણે લગ્ન કર્યા નથી. સરોગસી દ્વારા તે જોડિયા બાળકો યશ અને રૂહી જોહરના પિતા બન્યા છે. તેઓએ 2017માં સરોગસી દ્વારા તેમના બાળકોનું સ્વાગત કર્યું હતું. કરણ જોહર અવારનવાર પોતાના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget