શોધખોળ કરો
kartik aaryanએ પાન-મસાલા કંપનીની જાહેરાત કરવાની ઓફર ફગાવી, મળતા હતા આટલા કરોડ રુપિયા
વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સ પાન મસાલાની જાહેરાત કરી રહ્યા છે. આ જાહેરાતોમાં દર્શાવવા માટે તેમને કરોડો રૂપિયા પણ મળે છે.
કાર્તિક આર્યન
1/8

વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સ પાન મસાલાની જાહેરાત કરી રહ્યા છે. આ જાહેરાતોમાં દર્શાવવા માટે તેમને કરોડો રૂપિયા પણ મળે છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે, કાર્તિક આર્યનને પણ આવી જ પાન મસાલા એડ ડીલની ઓફર કરવામાં આવી હતી.
2/8

કાર્તિક આર્યન હાલ બોલીવુડનું જાણીતું નામ બની ગયો છે. ત્યારે એક પાનમસાલા બ્રાન્ડની એડ માટે કાર્તિક આર્યનને કરોડો રૂપિયાની ઓફર થયા પછી પણ કાર્તિકે આ ઓફરને ઠુકરાવી દીધી છે.
Published at : 29 Aug 2022 08:37 PM (IST)
આગળ જુઓ





















