શોધખોળ કરો
ઈરફાન ખાનના અંતિમ દર્શન કરવા માટે કોણ-કોણ હોસ્પિટલે પહોંચ્યું? જુઆ રહી ખાસ તસવીરો

1/12

લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા.
2/12

સિને જગતમાં પોતાના યોગદાન માટે ઇરફાન ખાનને ઘણાં મોટા એવોર્ડ મળ્યા હતા.
3/12

ઇરફાન ખાનને 2011માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2012માં તેમને ફિલ્મ પાન સિંહ તોમર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.
4/12

ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.
5/12

6/12

નોંધનીય છે કે, ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી.
7/12

ઈરફાનના મોત બાદ સમગ્ર બૉલિવૂડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
8/12

એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર, ઈરફાનને સીધા જ હોસ્પિટલમાંથી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે જ્યાં તેમનું સુપુર્દ-એ-ખાક કરાશે.
9/12

મુંબઈ: લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહેલા બૉલિવૂડ એક્ટર ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. તેમને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યા હતા.
10/12

લૉકડાઉનના કારણે તેનો મૃતદેહ ઘરે લઈ જવાની અનુમતિ નથી, એવામાં પરિવાર અને સંબંધીઓ તમામ ઈરફાનના અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યા છે.
11/12

12/12

(તમામ તસવીર-માનવ મંગલાની)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
