શોધખોળ કરો

ટેસ્ટી સીરીઝ પહેલા સ્મિથને કઇ વાતની ચિંતા થઇ, ટીમને શું નુકશાન થયુ હોવાની વાત સ્વીકારી, જાણો વિગતે

1/6
 (ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
2/6
સ્ટીવ સ્મિથે આ અંગે કહ્યું કે સીરીઝમાં ભારત સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ ઓર્ડરના ઉંડાણની પરીક્ષા થશે. સ્મિથ વોર્નરના ના હોવા અને તેના સ્થાન રમવા માટેના ખેલાડીને લઇને ચિંતામાં છે, સ્મિથે સ્વીકાર્યુ કે આને લઇને કાંગારુ ટીમને નુકશાન થયુ છે. (ફાઇલ તસવીર)
સ્ટીવ સ્મિથે આ અંગે કહ્યું કે સીરીઝમાં ભારત સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ ઓર્ડરના ઉંડાણની પરીક્ષા થશે. સ્મિથ વોર્નરના ના હોવા અને તેના સ્થાન રમવા માટેના ખેલાડીને લઇને ચિંતામાં છે, સ્મિથે સ્વીકાર્યુ કે આને લઇને કાંગારુ ટીમને નુકશાન થયુ છે. (ફાઇલ તસવીર)
3/6
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. એડિલેડ ઓવલમાં પ્રથમ ટેસ્ટથી સીરીઝની શરૂઆત થશે. પરંતુ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, ખરેખરમાં ઓપનિંગ જોડીને લઇને કાંગારુ ટીમમાં સંકટ પેદા થઇ ગયુ છે.  (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. એડિલેડ ઓવલમાં પ્રથમ ટેસ્ટથી સીરીઝની શરૂઆત થશે. પરંતુ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, ખરેખરમાં ઓપનિંગ જોડીને લઇને કાંગારુ ટીમમાં સંકટ પેદા થઇ ગયુ છે. (ફાઇલ તસવીર)
4/6
સ્મિથે કહ્યું ભારત સામે અમારી બેટિંગની પરીક્ષા થશે, અને કેટલાક નવા ખેલાડીઓ સામે પણ આવશે. સ્મિથે કહ્યું ટીમ વોર્નરના રિપ્લેસમેન્ટ તરીકે ઉસ્માન ખ્વાઝા કે શોન માર્શને નથી લાવતી, અને લાબુશાનેને ઓપનિંગમાં મોકલે છે તો તે નંબર ત્રણ પર બેટિંગ કરવા તૈયાર છે.  (ફાઇલ તસવીર)
સ્મિથે કહ્યું ભારત સામે અમારી બેટિંગની પરીક્ષા થશે, અને કેટલાક નવા ખેલાડીઓ સામે પણ આવશે. સ્મિથે કહ્યું ટીમ વોર્નરના રિપ્લેસમેન્ટ તરીકે ઉસ્માન ખ્વાઝા કે શોન માર્શને નથી લાવતી, અને લાબુશાનેને ઓપનિંગમાં મોકલે છે તો તે નંબર ત્રણ પર બેટિંગ કરવા તૈયાર છે. (ફાઇલ તસવીર)
5/6
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ખેલાડીઓ ટેસ્ટી સીરીઝમાંથી બહાર થઇ ચૂક્યા છે. ભારતમાંથી રોહિત શર્મા, ઇશાંત શર્મા, અને રવિન્દ્ર જાડેજા બહાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી વોર્નર, હેઝલવુડ સહિતના ખેલાડીઓ ઇજાના કારણે રમવા માટે શંકાસ્પદ છે.  (ફાઇલ તસવીર)
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ખેલાડીઓ ટેસ્ટી સીરીઝમાંથી બહાર થઇ ચૂક્યા છે. ભારતમાંથી રોહિત શર્મા, ઇશાંત શર્મા, અને રવિન્દ્ર જાડેજા બહાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી વોર્નર, હેઝલવુડ સહિતના ખેલાડીઓ ઇજાના કારણે રમવા માટે શંકાસ્પદ છે. (ફાઇલ તસવીર)
6/6
સ્મિથે કહ્યું કે જો વોર્નરની જગ્યાએ નંબર ત્રણ પર બેટિંગ કરનારા માર્નસ લાબુશાનેને ઇનિંગની શરૂઆત કરવા ઓપનિંગમાં મોકલવામાં આવે, તો તે નંબર ત્રણ પર રમવા માટે તૈયાર છે. વિલ પુકવસ્કીને કન્કશનના કારણે રમવુ શંકાસ્પદ છે. તેને પહેલી અભ્યાસ મેચમાં કાર્તિક ત્યાગીનો બૉલ માથા પર વાગતા ઇજા પહોંચી હતી, અને બીજી અભ્યાસ મેચમાં નથી રમવાનો છે.  (ફાઇલ તસવીર)
સ્મિથે કહ્યું કે જો વોર્નરની જગ્યાએ નંબર ત્રણ પર બેટિંગ કરનારા માર્નસ લાબુશાનેને ઇનિંગની શરૂઆત કરવા ઓપનિંગમાં મોકલવામાં આવે, તો તે નંબર ત્રણ પર રમવા માટે તૈયાર છે. વિલ પુકવસ્કીને કન્કશનના કારણે રમવુ શંકાસ્પદ છે. તેને પહેલી અભ્યાસ મેચમાં કાર્તિક ત્યાગીનો બૉલ માથા પર વાગતા ઇજા પહોંચી હતી, અને બીજી અભ્યાસ મેચમાં નથી રમવાનો છે. (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget