શોધખોળ કરો
રાજકોટઃ અભય ભારદ્વાજની તેમના નિવાસસ્થાનેથી નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?
1/9

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચડાસમા, જયેશ રાદડિયા, વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ભીખુભાઈ દલસાણિયા સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
2/9

અભય ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપી રહેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
Published at :
આગળ જુઓ





















