શોધખોળ કરો

AC Tips: શું AC સાથે પંખો ચલાવવો યોગ્ય છે? જાણો સાચી રીત

AC Tips: ભારતમાં ઉનાળાનો શરૂ થયો છે. તેની સાથે જ ઘરોમાં AC પણ ચાલુ થવા લાગ્યા છે. પરંતુ AC ચલાવતી વખતે મોટાભાગના લોકો પંખો પણ ચાલુ કરે છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું આવું કરવું યોગ્ય છે કે નહીં?

AC Tips: ભારતમાં ઉનાળાનો શરૂ થયો છે. તેની સાથે જ ઘરોમાં AC પણ ચાલુ થવા લાગ્યા છે. પરંતુ AC ચલાવતી વખતે મોટાભાગના લોકો પંખો પણ ચાલુ કરે છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું આવું કરવું યોગ્ય છે કે નહીં?

પ્રતિકાત્મક તસવીર

1/6
ઉનાળામાં મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનરનો વપરાશ થાય છે. તેની સાથે વીજળીનું બિલ પણ ઝડપથી વધવા લાગે છે. આવા સમયમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે એર કન્ડિશનર સાથે પંખો ચલાવવાથી વીજળી વધારે ખર્ચાય છે કે તેની બચત થાય છે.
ઉનાળામાં મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનરનો વપરાશ થાય છે. તેની સાથે વીજળીનું બિલ પણ ઝડપથી વધવા લાગે છે. આવા સમયમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે એર કન્ડિશનર સાથે પંખો ચલાવવાથી વીજળી વધારે ખર્ચાય છે કે તેની બચત થાય છે.
2/6
હકીકતમાં જો યોગ્ય રીતે એર કન્ડિશનર અને પંખાનો વપરાશ કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી વધશે અને એર કન્ડિશનરને ઓછું કામ કરવું પડશે. યોગ્ય સેટિંગ અપનાવીને તમે વીજળીનું બિલ પણ ઓછું કરી શકો છો અને વધુ સારી કૂલિંગ મેળવી શકો છો.
હકીકતમાં જો યોગ્ય રીતે એર કન્ડિશનર અને પંખાનો વપરાશ કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી વધશે અને એર કન્ડિશનરને ઓછું કામ કરવું પડશે. યોગ્ય સેટિંગ અપનાવીને તમે વીજળીનું બિલ પણ ઓછું કરી શકો છો અને વધુ સારી કૂલિંગ મેળવી શકો છો.
3/6
એર કન્ડિશનરથી રૂમની હવા ઠંડી થાય છે. પરંતુ ઠંડી હવા સામાન્ય રીતે નીચેની તરફ વધુ હોય છે. જો સાથે પંખો પણ ચાલે તો તે ઠંડી હવાને સમગ્ર રૂમમાં ફેલાવવામાં મદદ કરે છે. તેથી રૂમનું તાપમાન ઝડપથી સંતુલિત થાય છે.
એર કન્ડિશનરથી રૂમની હવા ઠંડી થાય છે. પરંતુ ઠંડી હવા સામાન્ય રીતે નીચેની તરફ વધુ હોય છે. જો સાથે પંખો પણ ચાલે તો તે ઠંડી હવાને સમગ્ર રૂમમાં ફેલાવવામાં મદદ કરે છે. તેથી રૂમનું તાપમાન ઝડપથી સંતુલિત થાય છે.
4/6
પંખો ખૂબ ઓછી વીજળી વાપરે છે જ્યારે એર કન્ડિશનર વધુ વીજળી વાપરે છે. જ્યારે પંખો હવાને સમગ્ર રૂમમાં ફેલાવે છે ત્યારે તમે AC નું તાપમાન થોડું વધારે રાખી શકો છો. ઉદાહરણ તરીકે AC ને 24થી 26 ડિગ્રી પર રાખીને પંખો ચલાવશો તો રૂમમાં આરામદાયક ઠંડક મળશે અને વીજળીની ખપત પણ ઓછી થશે.
પંખો ખૂબ ઓછી વીજળી વાપરે છે જ્યારે એર કન્ડિશનર વધુ વીજળી વાપરે છે. જ્યારે પંખો હવાને સમગ્ર રૂમમાં ફેલાવે છે ત્યારે તમે AC નું તાપમાન થોડું વધારે રાખી શકો છો. ઉદાહરણ તરીકે AC ને 24થી 26 ડિગ્રી પર રાખીને પંખો ચલાવશો તો રૂમમાં આરામદાયક ઠંડક મળશે અને વીજળીની ખપત પણ ઓછી થશે.
5/6
જો તમે એર કન્ડિશનર અને પંખો સાથે ઉપયોગ કરી રહ્યા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એર કન્ડિશનરનું તાપમાન ખૂબ ઓછું રાખવાના બદલે 24થી 26 ડિગ્રી આસપાસ રાખવું યોગ્ય માનવામાં આવે છે. સાથે પંખાની સ્પીડ મધ્યમ રાખવી જોઈએ જેથી હવા ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાતી રહે.
જો તમે એર કન્ડિશનર અને પંખો સાથે ઉપયોગ કરી રહ્યા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એર કન્ડિશનરનું તાપમાન ખૂબ ઓછું રાખવાના બદલે 24થી 26 ડિગ્રી આસપાસ રાખવું યોગ્ય માનવામાં આવે છે. સાથે પંખાની સ્પીડ મધ્યમ રાખવી જોઈએ જેથી હવા ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાતી રહે.
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત
Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત
Tawa Cleaning: લોખંડનો તવો હંમેશા નવો જ રહેશે, સાફ કર્યા પછી કરો આ 1 કામ
Tawa Cleaning: લોખંડનો તવો હંમેશા નવો જ રહેશે, સાફ કર્યા પછી કરો આ 1 કામ
ફ્રિજમાં બાંધેલો રોટલીનો લોટ કેટલા સમય સુધી વાપરી શકાય? જાણો સાચી રીત અને નિયમો
ફ્રિજમાં બાંધેલો રોટલીનો લોટ કેટલા સમય સુધી વાપરી શકાય? જાણો સાચી રીત અને નિયમો
નોન-સ્ટિક પેનનો ઉપયોગ કરો છો? આ ભૂલોને કારણે ઊખડી શકે છે કોટિંગ
નોન-સ્ટિક પેનનો ઉપયોગ કરો છો? આ ભૂલોને કારણે ઊખડી શકે છે કોટિંગ

વિડિઓઝ

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો
હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો
Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું
Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
Embed widget