શોધખોળ કરો
AC Tips: શું AC સાથે પંખો ચલાવવો યોગ્ય છે? જાણો સાચી રીત
AC Tips: ભારતમાં ઉનાળાનો શરૂ થયો છે. તેની સાથે જ ઘરોમાં AC પણ ચાલુ થવા લાગ્યા છે. પરંતુ AC ચલાવતી વખતે મોટાભાગના લોકો પંખો પણ ચાલુ કરે છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું આવું કરવું યોગ્ય છે કે નહીં?
પ્રતિકાત્મક તસવીર
1/6

ઉનાળામાં મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનરનો વપરાશ થાય છે. તેની સાથે વીજળીનું બિલ પણ ઝડપથી વધવા લાગે છે. આવા સમયમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે એર કન્ડિશનર સાથે પંખો ચલાવવાથી વીજળી વધારે ખર્ચાય છે કે તેની બચત થાય છે.
2/6

હકીકતમાં જો યોગ્ય રીતે એર કન્ડિશનર અને પંખાનો વપરાશ કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી વધશે અને એર કન્ડિશનરને ઓછું કામ કરવું પડશે. યોગ્ય સેટિંગ અપનાવીને તમે વીજળીનું બિલ પણ ઓછું કરી શકો છો અને વધુ સારી કૂલિંગ મેળવી શકો છો.
Published at : 20 Mar 2026 01:29 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ























