શોધખોળ કરો
ત્વચાને નિખારવા માટે ગલગોટાનું ફુલનો માસ્ક છે કારગર, આ રીતે કરો ઉપયોગ
સૌદર્યવર્ધક ગલગોટા
1/6

પૂજાપાઠ અને સજાવટ માટે ગલગોટાના ફુલનો ભરપૂર ઉપયોગ થાય છે. જો કે આ ફુલ સૌંદર્યવર્ધક પણ છે. જી હાં, આ ફુલનો ફેસ માસ્ક બનાવીને આપ ત્વચાને નિખારી શકો છો. આ માસ્ક ચહેરા પરની કરચલીઓ દૂર કરશે અને ત્વચાનો નિખાર વધારશે
2/6

ગલગોટાના ફુલનું ફેસ માસ્ક બનાવવા માટે આ સામગ્રી તૈયાર કરો. ગલગોટાના ફુલની સૂકી પાંખડીઓ એક મોટી ચમચી લીમડાનો પાવડર, એક ચમચી એલોવેરા જ્યુસ એક નાની ચમચી લીંબુનો રસ
Published at : 26 Jan 2022 02:19 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















