શોધખોળ કરો

Health: શું આપ પણ માનો છે કે પાપડ ખાવાથી વજન વધે છે? તો પહેલા તેના જાણો તેના ફાયદા

અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,

અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન  ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,

પ્રતીકાત્મક તસવીર

1/7
અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન  ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,
અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,
2/7
ક્રન્ચી અને તેનો મસાલેદાર સ્વાદ મોટાભાગના લોકો પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો તેને વજન વઘારતું ફરસાણ સમજીને અવોઇડ કરે છે.જો કે તેના સેવનના ફાયદા પણ છે.
ક્રન્ચી અને તેનો મસાલેદાર સ્વાદ મોટાભાગના લોકો પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો તેને વજન વઘારતું ફરસાણ સમજીને અવોઇડ કરે છે.જો કે તેના સેવનના ફાયદા પણ છે.
3/7
પાપડ વિવિધ પ્રકારના  કઠોળ અને આરોગ્યપ્રદ ગુણોથી ભરપૂર મસાલામાંથી બનાવવામાં આવે છે. તેથી, પાપડ એવા ખોરાક સાથે પીરસવામાં આવે છે જે ભારે હોય અથવા પચવામાં લાંબો સમય લે. પાપડમાં હાજર કાળા મરી, કાળું મીઠું અને સૂકું આદુ જેવા મસાલા પાચન શક્તિમાં વધારો કરે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને પેટમાં ભારેપણું કે એસિડિટી જેવી સમસ્યા થતી નથી.
પાપડ વિવિધ પ્રકારના કઠોળ અને આરોગ્યપ્રદ ગુણોથી ભરપૂર મસાલામાંથી બનાવવામાં આવે છે. તેથી, પાપડ એવા ખોરાક સાથે પીરસવામાં આવે છે જે ભારે હોય અથવા પચવામાં લાંબો સમય લે. પાપડમાં હાજર કાળા મરી, કાળું મીઠું અને સૂકું આદુ જેવા મસાલા પાચન શક્તિમાં વધારો કરે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને પેટમાં ભારેપણું કે એસિડિટી જેવી સમસ્યા થતી નથી.
4/7
આ રીતે પાપડનું સેવન પાચનતંત્રને બૂસ્ટ કરે છે તેવું કહી શકાય તો ભારે ફૂડ સાથે એકાદ પાપડ ખાવો હિતાવહ છે.
આ રીતે પાપડનું સેવન પાચનતંત્રને બૂસ્ટ કરે છે તેવું કહી શકાય તો ભારે ફૂડ સાથે એકાદ પાપડ ખાવો હિતાવહ છે.
5/7
પાપડને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા મસાલા ઉમેરવામાં આવે છે જેથી પેટની સમસ્યામાં રાહત મળે. તેથી જ જ્યારે ઉબકા અને ઉલ્ટીની સમસ્યા હોય ત્યારે પાપડ ખાવાથી આરામ મળે છે અને ઉલ્ટી જેવી સમસ્યા ઓછી થાય છે.
પાપડને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા મસાલા ઉમેરવામાં આવે છે જેથી પેટની સમસ્યામાં રાહત મળે. તેથી જ જ્યારે ઉબકા અને ઉલ્ટીની સમસ્યા હોય ત્યારે પાપડ ખાવાથી આરામ મળે છે અને ઉલ્ટી જેવી સમસ્યા ઓછી થાય છે.
6/7
પાપડથી વજન વધી જવાનો ડર સતાવે છે પરંતુ માત્ર એક જ પાપજ તળીને નહિ શેકીને ખાવામાં આવે તો તેનાથી વજન નથી વધતું પરંતુ તે પાચનતંત્રને દુરસ્ત કરે છે.
પાપડથી વજન વધી જવાનો ડર સતાવે છે પરંતુ માત્ર એક જ પાપજ તળીને નહિ શેકીને ખાવામાં આવે તો તેનાથી વજન નથી વધતું પરંતુ તે પાચનતંત્રને દુરસ્ત કરે છે.
7/7
લોકો તેમની પસંદગી મુજબ પાપડને શેકીને અથવા ડીપ ફ્રાય કરીને ખાય છે. , જે લોકો કેલરીની માત્રાનું ખૂબ ધ્યાન રાખે છે, તેઓ તેને તળવાને બદલે તેને શેકીને ખાઈ શકે છે. , જ્યારે પણ કોઈ ભારે ભોજન અથવા ડીપ ફ્રાઈડ ફૂડ ખાવું હોય, ત્યારે પાપડને તળીને નહિ શેકીને ખાવો હિતાવહ છે.
લોકો તેમની પસંદગી મુજબ પાપડને શેકીને અથવા ડીપ ફ્રાય કરીને ખાય છે. , જે લોકો કેલરીની માત્રાનું ખૂબ ધ્યાન રાખે છે, તેઓ તેને તળવાને બદલે તેને શેકીને ખાઈ શકે છે. , જ્યારે પણ કોઈ ભારે ભોજન અથવા ડીપ ફ્રાઈડ ફૂડ ખાવું હોય, ત્યારે પાપડને તળીને નહિ શેકીને ખાવો હિતાવહ છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget