શોધખોળ કરો

Cumin Seed: શેકેલું જીરૂ ખાવાથી વજન સહિત આ બીમારીથી મળી જશે છુટકારો, જાણો કેવી રીતે કરશો સેવન

Cumin Seed: શેકેલું જીરૂ ખાવાથી વજન સહિત આ બીમારીથી મળી જશે છુટકારો, જાણો કેવી રીતે કરશો સેવન

Cumin Seed: શેકેલું જીરૂ ખાવાથી  વજન સહિત આ બીમારીથી મળી જશે છુટકારો, જાણો કેવી રીતે કરશો સેવન

શેકેલા જીરાના ફાયદા

1/7
રસોડાનો આ મુખ્ય મસાલો આપણા શરીરની ઘણી નાની-મોટી બીમારીઓને સરળતાથી દૂર કરી દે છે. માત્ર જીરું જ નહીં, શેકેલું જીરું પણ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. શેકેલા જીરામાં ઝિંક, કોપર, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
રસોડાનો આ મુખ્ય મસાલો આપણા શરીરની ઘણી નાની-મોટી બીમારીઓને સરળતાથી દૂર કરી દે છે. માત્ર જીરું જ નહીં, શેકેલું જીરું પણ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. શેકેલા જીરામાં ઝિંક, કોપર, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
2/7
જીરું એન્ટીઑકિસડન્ટ અને ઇંફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે.
જીરું એન્ટીઑકિસડન્ટ અને ઇંફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે.
3/7
ઉપરોક્ત તમામ  વિટામિન્સની ઉણપને કારણે, તમે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  પેટની સમસ્યા, ત્વચાની સમસ્યા જેવી સમસ્યાઓમાં શેકેલા જીરાનો ઉપયોગ અને સેવન કરવામાં આવે છે. ચાલો આપણે જણાવીએ કે, આપ શેકેલા જીરાનું સેવન કઈ બીમારીઓમાં કરી શકો છો.
ઉપરોક્ત તમામ વિટામિન્સની ઉણપને કારણે, તમે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પેટની સમસ્યા, ત્વચાની સમસ્યા જેવી સમસ્યાઓમાં શેકેલા જીરાનો ઉપયોગ અને સેવન કરવામાં આવે છે. ચાલો આપણે જણાવીએ કે, આપ શેકેલા જીરાનું સેવન કઈ બીમારીઓમાં કરી શકો છો.
4/7
આજકાલ વાળ ખરવા ખૂબ જ સામાન્ય બની ગઇ છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા  પણ દૂર થાય છે. વાળ માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જાણીએ
આજકાલ વાળ ખરવા ખૂબ જ સામાન્ય બની ગઇ છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. વાળ માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જાણીએ
5/7
જો આપ  પિમ્પલ્સ, , ડાઘ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો શેકેલું જીરું તમને રાહત આપી શકે છે. શેકેલા જીરાનો પાવડર બનાવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવવાથી ત્વચાના રોગો મટે છે. શેકેલા જીરામાં વિટામિન સી મળી આવે છે. ત્વચાને ટાઇટ રાખવા માટે  આપ શેકેલા જીરાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
જો આપ પિમ્પલ્સ, , ડાઘ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો શેકેલું જીરું તમને રાહત આપી શકે છે. શેકેલા જીરાનો પાવડર બનાવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવવાથી ત્વચાના રોગો મટે છે. શેકેલા જીરામાં વિટામિન સી મળી આવે છે. ત્વચાને ટાઇટ રાખવા માટે આપ શેકેલા જીરાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
6/7
જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું નાખીને તેમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી વજન ઓછું થાય છે. તમે શેકેલા જીરા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સ્થૂળતાના કારણે વધુ પડતા પરસેવાની સમસ્યાને પણ શેકેલા જીરાના સેવનથી દૂર કરી શકાય છે.
જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું નાખીને તેમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી વજન ઓછું થાય છે. તમે શેકેલા જીરા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સ્થૂળતાના કારણે વધુ પડતા પરસેવાની સમસ્યાને પણ શેકેલા જીરાના સેવનથી દૂર કરી શકાય છે.
7/7
ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાથી પીડિત મહિલાઓ શેકેલા જીરાનું સેવન કરશે, તો શરીરમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધશે. શેકેલું જીરું આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાથી પીડિત મહિલાઓ શેકેલા જીરાનું સેવન કરશે, તો શરીરમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધશે. શેકેલું જીરું આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget