શોધખોળ કરો

Health Tips: ઇસૂબગૂલને રાત્રે સૂતા પહેલા ખાવાના છે આ ફાયદા, પેટ સંબંધિત સમસ્યાથી મળશે છુટકારો

ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.

ઇસુબગૂલ  પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.

ઇસુબગૂલના ફાયદા

1/8
ઇસુબગૂલ  પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
2/8
ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું,  અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.
ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું, અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.
3/8
બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે: ઇસબગૂલનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.  ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં દિવસમાં બે વખત 5 ગ્રામ ઇસબગોળનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે: ઇસબગૂલનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં દિવસમાં બે વખત 5 ગ્રામ ઇસબગોળનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
4/8
ઇસુબગૂલ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઘણી મદદ કરે છે. તે વીર્યને ઘટ્ટ કરવાની સાથે સાથે ઓર્ગેઝમ પણ વધારે છે. ઇસુબગૂલ શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
ઇસુબગૂલ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઘણી મદદ કરે છે. તે વીર્યને ઘટ્ટ કરવાની સાથે સાથે ઓર્ગેઝમ પણ વધારે છે. ઇસુબગૂલ શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
5/8
આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ઇસબગોળની ભૂકી પ્રીબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ઇસબગોળની ભૂકી પ્રીબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
6/8
પાઈલ્સના ઈલાજમાં મદદરૂપઃ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાને કારણે તમે પાઈલ્સનો શિકાર બની શકો છો. જોકે ઇસૂબગૂલ તમને આ સમસ્યાના ઉકેલમાં ઘણી મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ઇસૂબગૂલ પાઇલ્સને  મટાડવામાં મદદ કરે છે.
પાઈલ્સના ઈલાજમાં મદદરૂપઃ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાને કારણે તમે પાઈલ્સનો શિકાર બની શકો છો. જોકે ઇસૂબગૂલ તમને આ સમસ્યાના ઉકેલમાં ઘણી મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ઇસૂબગૂલ પાઇલ્સને મટાડવામાં મદદ કરે છે.
7/8
વજન ઘટાડવામાં મદદ કરે છે: ફાઇબરની માત્રા વધુ હોવાથી, ઇસૂબગૂલ પાચનને ધીમું કરે છે અને તમને પેટ ભરેલું લાગે છે. તે તમને ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાવાથી પણ રોકી શકે છે. આ સિવાય આ ખાવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે: ફાઇબરની માત્રા વધુ હોવાથી, ઇસૂબગૂલ પાચનને ધીમું કરે છે અને તમને પેટ ભરેલું લાગે છે. તે તમને ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાવાથી પણ રોકી શકે છે. આ સિવાય આ ખાવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.
8/8
પેટની ગરમીને ઇસૂબગૂલ દૂર કરે છે, મોંના અલ્સરની સમસ્યામાં પણ ઇસૂબગૂરનું સેવન અકસીર છે.
પેટની ગરમીને ઇસૂબગૂલ દૂર કરે છે, મોંના અલ્સરની સમસ્યામાં પણ ઇસૂબગૂરનું સેવન અકસીર છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
'પતિ-સસરાની માફી માંગો અને ન્યૂઝપેપરમાં છાપો', IPS પત્નીને સુપ્રીમ કોર્ટનો આદેશ
'પતિ-સસરાની માફી માંગો અને ન્યૂઝપેપરમાં છાપો', IPS પત્નીને સુપ્રીમ કોર્ટનો આદેશ
3 લાખ ઘરો સુધી પહોંચી Mahindra XUV700, 7 એરબેગ્સવાળી આ કારની જાણો શું છે કિંમત?
3 લાખ ઘરો સુધી પહોંચી Mahindra XUV700, 7 એરબેગ્સવાળી આ કારની જાણો શું છે કિંમત?
Embed widget