શોધખોળ કરો

Health Tips: ઇસૂબગૂલને રાત્રે સૂતા પહેલા ખાવાના છે આ ફાયદા, પેટ સંબંધિત સમસ્યાથી મળશે છુટકારો

ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.

ઇસુબગૂલ  પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.

ઇસુબગૂલના ફાયદા

1/8
ઇસુબગૂલ  પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
2/8
ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું,  અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.
ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું, અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.
3/8
બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે: ઇસબગૂલનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.  ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં દિવસમાં બે વખત 5 ગ્રામ ઇસબગોળનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે: ઇસબગૂલનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં દિવસમાં બે વખત 5 ગ્રામ ઇસબગોળનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
4/8
ઇસુબગૂલ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઘણી મદદ કરે છે. તે વીર્યને ઘટ્ટ કરવાની સાથે સાથે ઓર્ગેઝમ પણ વધારે છે. ઇસુબગૂલ શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
ઇસુબગૂલ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઘણી મદદ કરે છે. તે વીર્યને ઘટ્ટ કરવાની સાથે સાથે ઓર્ગેઝમ પણ વધારે છે. ઇસુબગૂલ શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
5/8
આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ઇસબગોળની ભૂકી પ્રીબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ઇસબગોળની ભૂકી પ્રીબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
6/8
પાઈલ્સના ઈલાજમાં મદદરૂપઃ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાને કારણે તમે પાઈલ્સનો શિકાર બની શકો છો. જોકે ઇસૂબગૂલ તમને આ સમસ્યાના ઉકેલમાં ઘણી મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ઇસૂબગૂલ પાઇલ્સને  મટાડવામાં મદદ કરે છે.
પાઈલ્સના ઈલાજમાં મદદરૂપઃ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાને કારણે તમે પાઈલ્સનો શિકાર બની શકો છો. જોકે ઇસૂબગૂલ તમને આ સમસ્યાના ઉકેલમાં ઘણી મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ઇસૂબગૂલ પાઇલ્સને મટાડવામાં મદદ કરે છે.
7/8
વજન ઘટાડવામાં મદદ કરે છે: ફાઇબરની માત્રા વધુ હોવાથી, ઇસૂબગૂલ પાચનને ધીમું કરે છે અને તમને પેટ ભરેલું લાગે છે. તે તમને ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાવાથી પણ રોકી શકે છે. આ સિવાય આ ખાવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે: ફાઇબરની માત્રા વધુ હોવાથી, ઇસૂબગૂલ પાચનને ધીમું કરે છે અને તમને પેટ ભરેલું લાગે છે. તે તમને ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાવાથી પણ રોકી શકે છે. આ સિવાય આ ખાવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.
8/8
પેટની ગરમીને ઇસૂબગૂલ દૂર કરે છે, મોંના અલ્સરની સમસ્યામાં પણ ઇસૂબગૂરનું સેવન અકસીર છે.
પેટની ગરમીને ઇસૂબગૂલ દૂર કરે છે, મોંના અલ્સરની સમસ્યામાં પણ ઇસૂબગૂરનું સેવન અકસીર છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget