શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health Tips: ઇસૂબગૂલને રાત્રે સૂતા પહેલા ખાવાના છે આ ફાયદા, પેટ સંબંધિત સમસ્યાથી મળશે છુટકારો
ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
![ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/8326c7ed9aa5bb46ecaab88705657d20167841607205881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇસુબગૂલના ફાયદા
1/8
![ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/799bad5a3b514f096e69bbc4a7896cd9aced4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇસુબગૂલ પેટની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકો સારી પાચનક્રિયા માટે પણ તેનું સેવન કરે છે.
2/8
![ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું, અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/18e2999891374a475d0687ca9f989d831e22c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇસુબગુલ બોવેલ સિન્ડ્રોમ: પાચન તંત્રમાં વધતી જતી સમસ્યાઓ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ખતરનાક બિમારીઓનું કારણ બની શકે છે. તે પેટમાં તીવ્ર દુખાવો, પેટનું ફૂલવું, અપચો અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના અભ્યાસ અનુસાર, ઇસુબગૂલની ભૂકી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી અગવડતાથી રાહત આપે છે.
3/8
![બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે: ઇસબગૂલનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં દિવસમાં બે વખત 5 ગ્રામ ઇસબગોળનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d4e4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે: ઇસબગૂલનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં દિવસમાં બે વખત 5 ગ્રામ ઇસબગોળનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
4/8
![ઇસુબગૂલ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઘણી મદદ કરે છે. તે વીર્યને ઘટ્ટ કરવાની સાથે સાથે ઓર્ગેઝમ પણ વધારે છે. ઇસુબગૂલ શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/032b2cc936860b03048302d991c3498fc02ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇસુબગૂલ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઘણી મદદ કરે છે. તે વીર્યને ઘટ્ટ કરવાની સાથે સાથે ઓર્ગેઝમ પણ વધારે છે. ઇસુબગૂલ શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
5/8
![આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ઇસબગોળની ભૂકી પ્રીબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/fe5df232cafa4c4e0f1a0294418e5660f42d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ઇસબગોળની ભૂકી પ્રીબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
6/8
![પાઈલ્સના ઈલાજમાં મદદરૂપઃ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાને કારણે તમે પાઈલ્સનો શિકાર બની શકો છો. જોકે ઇસૂબગૂલ તમને આ સમસ્યાના ઉકેલમાં ઘણી મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ઇસૂબગૂલ પાઇલ્સને મટાડવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/8cda81fc7ad906927144235dda5fdf1532dfa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાઈલ્સના ઈલાજમાં મદદરૂપઃ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાને કારણે તમે પાઈલ્સનો શિકાર બની શકો છો. જોકે ઇસૂબગૂલ તમને આ સમસ્યાના ઉકેલમાં ઘણી મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ઇસૂબગૂલ પાઇલ્સને મટાડવામાં મદદ કરે છે.
7/8
![વજન ઘટાડવામાં મદદ કરે છે: ફાઇબરની માત્રા વધુ હોવાથી, ઇસૂબગૂલ પાચનને ધીમું કરે છે અને તમને પેટ ભરેલું લાગે છે. તે તમને ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાવાથી પણ રોકી શકે છે. આ સિવાય આ ખાવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/d0096ec6c83575373e3a21d129ff8feff4a9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વજન ઘટાડવામાં મદદ કરે છે: ફાઇબરની માત્રા વધુ હોવાથી, ઇસૂબગૂલ પાચનને ધીમું કરે છે અને તમને પેટ ભરેલું લાગે છે. તે તમને ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાવાથી પણ રોકી શકે છે. આ સિવાય આ ખાવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.
8/8
![પેટની ગરમીને ઇસૂબગૂલ દૂર કરે છે, મોંના અલ્સરની સમસ્યામાં પણ ઇસૂબગૂરનું સેવન અકસીર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/156005c5baf40ff51a327f1c34f2975b746c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેટની ગરમીને ઇસૂબગૂલ દૂર કરે છે, મોંના અલ્સરની સમસ્યામાં પણ ઇસૂબગૂરનું સેવન અકસીર છે.
Published at : 10 Mar 2023 08:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)