શોધખોળ કરો

કોરનાના ત્રીજી લહેર બાળકો માટે છે ખતરનાક, ટપોટપ આવી જશે ઝપેટમાં, જાણો તમારા બાળકોને કઇ રીતે રાખી શકાય છે સુરક્ષિત, ટિપ્સ.....

Children_Corona

1/6
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Covid-19) ઝડપથી ફેલાઇ રહ્યો છે. કૉવિડ-19ની (CoronaVirus) બીજી લહેરમાં બાળકો પણ અસરગ્રસ્ત થઇ રહ્યાં છે. જોકે, હજુ બાળકોમાં સંક્રમણના કેસો (Children Corona Cases) ઓછા છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બાળકોમાં આ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આવામાં હવે ત્રીજી લહેરનો (Corona Wave Third) ખતરો તોળાવવા લાગ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Covid-19) ઝડપથી ફેલાઇ રહ્યો છે. કૉવિડ-19ની (CoronaVirus) બીજી લહેરમાં બાળકો પણ અસરગ્રસ્ત થઇ રહ્યાં છે. જોકે, હજુ બાળકોમાં સંક્રમણના કેસો (Children Corona Cases) ઓછા છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બાળકોમાં આ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આવામાં હવે ત્રીજી લહેરનો (Corona Wave Third) ખતરો તોળાવવા લાગ્યો છે.
2/6
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સૌથી મોટી ચિંતા કરવાની વાત એ છે કે બાળકો માટે હજુ કોરોનાની કોઇ વેક્સિન નથી બની. આ ઉપરાંત કેટલીક એવી દવાઓ છે જે બાળકોને નથી આપી શકાતી. આ સ્થિતિમાં બાળકોને લઇને બહુજ સાવધાની (Children Safety Tips) રાખવાની જરૂર છે.
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સૌથી મોટી ચિંતા કરવાની વાત એ છે કે બાળકો માટે હજુ કોરોનાની કોઇ વેક્સિન નથી બની. આ ઉપરાંત કેટલીક એવી દવાઓ છે જે બાળકોને નથી આપી શકાતી. આ સ્થિતિમાં બાળકોને લઇને બહુજ સાવધાની (Children Safety Tips) રાખવાની જરૂર છે.
3/6
કેમ બાળકો પર છે ખતરો ?  વિશેષજ્ઞોનુ માનવુ છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો આ વાયરસની ઝપેટમાં સૌથી વધુ આવશે. એવુ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમકે ત્રીજી લહેર સુધીમાં દેશમાં મોટા ભાગના વયસ્ક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો હશે. આવામાં આ લોકો બાળકોની સરખામણીમાં વધુ સુરક્ષિત રહેશે. વળી બાળકો માટે હજુ સુધી કોઇ વેક્સિન નથી બની શકી.
કેમ બાળકો પર છે ખતરો ? વિશેષજ્ઞોનુ માનવુ છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો આ વાયરસની ઝપેટમાં સૌથી વધુ આવશે. એવુ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમકે ત્રીજી લહેર સુધીમાં દેશમાં મોટા ભાગના વયસ્ક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો હશે. આવામાં આ લોકો બાળકોની સરખામણીમાં વધુ સુરક્ષિત રહેશે. વળી બાળકો માટે હજુ સુધી કોઇ વેક્સિન નથી બની શકી.
4/6
બાળકોને કેમ નથી અપાઇ રહી વેક્સિન?  ખરેખરમાં, કોઇપણ વેક્સિનને લેતા પહેલા તેનો ટ્રાયલ કરવામાં આવે છે. અત્યાર સુધી જે કોરોના વેક્સિન બની છે, તેનો ટ્રાયલ 16 વર્ષતી ઉપરની ઉંમરના લાકો પર જ કરવામાં આવ્યો છે. એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યૂએચઓએ બાળકોને આ વેક્સિન ના લેવાની સલાહ આપી છે. જોકે હવે બાળકોમાં વધતા સંક્રમણને જોતા બાળકો માટે પણ વેક્સિનના ઉપયોગ અને ટ્રાયલની જરૂરિયાત વધી ગઇ છે.
બાળકોને કેમ નથી અપાઇ રહી વેક્સિન? ખરેખરમાં, કોઇપણ વેક્સિનને લેતા પહેલા તેનો ટ્રાયલ કરવામાં આવે છે. અત્યાર સુધી જે કોરોના વેક્સિન બની છે, તેનો ટ્રાયલ 16 વર્ષતી ઉપરની ઉંમરના લાકો પર જ કરવામાં આવ્યો છે. એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યૂએચઓએ બાળકોને આ વેક્સિન ના લેવાની સલાહ આપી છે. જોકે હવે બાળકોમાં વધતા સંક્રમણને જોતા બાળકો માટે પણ વેક્સિનના ઉપયોગ અને ટ્રાયલની જરૂરિયાત વધી ગઇ છે.
5/6
કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા?  કોઇપણ વાયરસથી બચવા માટે આપણી ઇમ્યૂનિટીનુ મજબૂત હોવુ ખુબ જરૂરી છે. જો શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા સારી હશે તો બિમારીઓ ઓછી હશે.
કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા? કોઇપણ વાયરસથી બચવા માટે આપણી ઇમ્યૂનિટીનુ મજબૂત હોવુ ખુબ જરૂરી છે. જો શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા સારી હશે તો બિમારીઓ ઓછી હશે.
6/6
મલ્ટીવિટામીન પણ તમારી ઇમ્યૂનિટીને મજબૂત કરે છે, જેનાથી તમારુ શરૂર બિમારીઓ સામે લડી શકે છે. આવામાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે હેલ્ધી ખાવાનુ ખવડાવો, ફળો અને શાકભાજી, ફ્રૂટ, જ્યૂસ ભરપુર માત્રામાં ખવડાવો. બાળકોને તડકામાં બેસવાનુ કહો. તેમના ખાવામાં ઇંડા સામેલ કરો. જો બાળકોમાં ખાવા પીવાની આદત સારી છે તો બિમારીઓ અને કોરોના વાયરસ પણ વધુ નુકશાન નહીં કરી શકે. પરંતુ જો કમજોર અને કુપોષિત બાળકોને સંક્રમણનો ખતરો વધી શકે છે. એટલા માટે બાળકોની ઇમ્યૂનિટી વધારવાની કોશિશ કરો.
મલ્ટીવિટામીન પણ તમારી ઇમ્યૂનિટીને મજબૂત કરે છે, જેનાથી તમારુ શરૂર બિમારીઓ સામે લડી શકે છે. આવામાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે હેલ્ધી ખાવાનુ ખવડાવો, ફળો અને શાકભાજી, ફ્રૂટ, જ્યૂસ ભરપુર માત્રામાં ખવડાવો. બાળકોને તડકામાં બેસવાનુ કહો. તેમના ખાવામાં ઇંડા સામેલ કરો. જો બાળકોમાં ખાવા પીવાની આદત સારી છે તો બિમારીઓ અને કોરોના વાયરસ પણ વધુ નુકશાન નહીં કરી શકે. પરંતુ જો કમજોર અને કુપોષિત બાળકોને સંક્રમણનો ખતરો વધી શકે છે. એટલા માટે બાળકોની ઇમ્યૂનિટી વધારવાની કોશિશ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life:  લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget