શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગરમીમાં અમૃત ફળ કહેવાતા કેરીનું સેવન કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/63829918238a886412382a87d72ac3d5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરીના સેવનના ફાયદા
1/5
![ગરમીમાં લૂમાં કેરીનું સેવન કરવામાં આવે છે કારણ તે શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું લેવલ બનાવી રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/b3ff1c77d27ea888282cfb0d09d2d007d1a36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમીમાં લૂમાં કેરીનું સેવન કરવામાં આવે છે કારણ તે શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું લેવલ બનાવી રાખે છે.
2/5
![કેરીમાં વિટામિન ઇની પ્રચૂર માત્રા હોય છે. જે સ્કિનને નિખારવાની સાથે હેલ્ધી બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/799bad5a3b514f096e69bbc4a7896cd92864a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરીમાં વિટામિન ઇની પ્રચૂર માત્રા હોય છે. જે સ્કિનને નિખારવાની સાથે હેલ્ધી બનાવે છે.
3/5
![કેરીના સેવનથી પાચનતંત્ર સુધરે છે. કેરીમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. જે પાચનતંત્રને વધુ સક્ષમ બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/18e2999891374a475d0687ca9f989d838d18f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરીના સેવનથી પાચનતંત્ર સુધરે છે. કેરીમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. જે પાચનતંત્રને વધુ સક્ષમ બનાવે છે.
4/5
![કેરીમાં સાઇટ્રિક એસિડ જેવા આલ્કલાઇન તત્વો મળી આવે છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કિડનીની બીમારી, સ્થૂળતા જેવા રોગોથી બચાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/032b2cc936860b03048302d991c3498f6cc44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરીમાં સાઇટ્રિક એસિડ જેવા આલ્કલાઇન તત્વો મળી આવે છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કિડનીની બીમારી, સ્થૂળતા જેવા રોગોથી બચાવે છે.
5/5
![બ્લડ પ્રેશરને કેરી સારી રીતે કન્ટ્રોલ કરી શકે છે કારણ કે તેમાં પોટેશિયમ હોવાથી તે હાઇ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/d0096ec6c83575373e3a21d129ff8fefb85e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લડ પ્રેશરને કેરી સારી રીતે કન્ટ્રોલ કરી શકે છે કારણ કે તેમાં પોટેશિયમ હોવાથી તે હાઇ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે.
Published at : 03 Jun 2022 01:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)