શોધખોળ કરો

Foods for Health : હાર્ટ અટેકથી બચવા માટે આ 7 સુપરફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, હાર્ટ કેર માટે છે ઉતમ

વૃદ્ધાવસ્થામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી તે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં તમારે ટુના અને અન્ય માછલીઓનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે.

વૃદ્ધાવસ્થામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી તે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં તમારે ટુના અને અન્ય માછલીઓનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
આપણે અન્ય તમામ અંગો કરતાં હૃદયની વધુ કાળજી લેવી પડે છે, શિયાળા હાર્ટ અટેકના કેસ વધી જાય છે. . ખાસ કરીને શિયાળામાં કેટલીક બાબતોની  કાળજી લેવી જરૂરી છે.  કારણ કે તેને નુકસાન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પોતાને સ્વસ્થ રહેવા માટે  કયા શ્રેષ્ઠ ખોરાક ખાઈ શકાય છે.
આપણે અન્ય તમામ અંગો કરતાં હૃદયની વધુ કાળજી લેવી પડે છે, શિયાળા હાર્ટ અટેકના કેસ વધી જાય છે. . ખાસ કરીને શિયાળામાં કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી છે. કારણ કે તેને નુકસાન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પોતાને સ્વસ્થ રહેવા માટે કયા શ્રેષ્ઠ ખોરાક ખાઈ શકાય છે.
2/8
આખા અનાજ- વૃદ્ધાવસ્થામાં તમારે આખા અનાજ ખાવા જોઈએ. જો આપ  દરરોજ આખા અનાજની ત્રણ કે તેથી વધુ હિસ્સાનું નું સેવન કરો છો, તો તમારું હૃદય રોગનું જોખમ ઘટી શકે છે. આખા અનાજ તમારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તમારે ઓટ્સ બ્રાઉન રાઈસ, રાઈ, જવ સહિત રેસાયુક્ત ખોરાક લેવો જોઈએ.
આખા અનાજ- વૃદ્ધાવસ્થામાં તમારે આખા અનાજ ખાવા જોઈએ. જો આપ દરરોજ આખા અનાજની ત્રણ કે તેથી વધુ હિસ્સાનું નું સેવન કરો છો, તો તમારું હૃદય રોગનું જોખમ ઘટી શકે છે. આખા અનાજ તમારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તમારે ઓટ્સ બ્રાઉન રાઈસ, રાઈ, જવ સહિત રેસાયુક્ત ખોરાક લેવો જોઈએ.
3/8
કઠોળ કઠોળ એક એવી શાકભાજી છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે, તેની સાથે તેમાં પોટેશિયમ અને બી વિટામિન્સ પણ હોય છે, જે બંને હૃદય માટે સારા છે. શિયાળાની ઋતુમાં તમે કઠોળને અલગ-અલગ રીતે તૈયાર કરીને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો.
કઠોળ કઠોળ એક એવી શાકભાજી છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે, તેની સાથે તેમાં પોટેશિયમ અને બી વિટામિન્સ પણ હોય છે, જે બંને હૃદય માટે સારા છે. શિયાળાની ઋતુમાં તમે કઠોળને અલગ-અલગ રીતે તૈયાર કરીને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો.
4/8
બીટરૂટ-બીટરૂટનું સેવન કરવું જોઈએ કારણ કે તે નાઈટ્રેટનો કુદરતી સ્ત્રોત છે જે તમારી ધમનીઓની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે, બીટરૂટનો રસ પણ એનિમિયાનું કારણ નથી. તેને સલાડ તરીકે ખાઈ શકો તો પણ હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
બીટરૂટ-બીટરૂટનું સેવન કરવું જોઈએ કારણ કે તે નાઈટ્રેટનો કુદરતી સ્ત્રોત છે જે તમારી ધમનીઓની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે, બીટરૂટનો રસ પણ એનિમિયાનું કારણ નથી. તેને સલાડ તરીકે ખાઈ શકો તો પણ હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
5/8
ફ્લેક્સસીડ એક સુપર ફૂડ છે, તેના બીજમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ ફાઈબર અને ફાયટોસ્ટ્રોજન હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ છે. તમે તેને લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.
ફ્લેક્સસીડ એક સુપર ફૂડ છે, તેના બીજમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ ફાઈબર અને ફાયટોસ્ટ્રોજન હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ છે. તમે તેને લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.
6/8
દાડમ- દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે, જેના કારણે દાડમ એક સુપરફૂડ બની જાય છે, તે તમને સ્વસ્થ રાખવા માટે જાણીતું છે, આ ખોરાક ધમનીઓમાં ચરબીના સંચયને રોકવામાં મદદ કરે છે. દાડમના ઉપયોગથી વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.
દાડમ- દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે, જેના કારણે દાડમ એક સુપરફૂડ બની જાય છે, તે તમને સ્વસ્થ રાખવા માટે જાણીતું છે, આ ખોરાક ધમનીઓમાં ચરબીના સંચયને રોકવામાં મદદ કરે છે. દાડમના ઉપયોગથી વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.
7/8
માછલી- વૃદ્ધાવસ્થામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી તે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં તમારે ટુના અને અન્ય માછલીઓનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ બ્લડ પ્રેશર, લિપિડ્સ, ગંઠાઈ જવા અને અનિયમિત ધબકારા ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
માછલી- વૃદ્ધાવસ્થામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી તે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં તમારે ટુના અને અન્ય માછલીઓનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ બ્લડ પ્રેશર, લિપિડ્સ, ગંઠાઈ જવા અને અનિયમિત ધબકારા ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
8/8
હળદરઃ- વૃદ્ધાવસ્થામાં લોકો હૃદયની સાથે-સાથે ડિપ્રેશન અને અલ્ઝાઈમરથી પણ પીડાય છે, તેથી હળદરને બને તેટલો આહારમાં સામેલ કરવો જોઈએ. હળદર વાળું દૂધ પીવું ખૂબ સારું માનવામાં આવે છે.
હળદરઃ- વૃદ્ધાવસ્થામાં લોકો હૃદયની સાથે-સાથે ડિપ્રેશન અને અલ્ઝાઈમરથી પણ પીડાય છે, તેથી હળદરને બને તેટલો આહારમાં સામેલ કરવો જોઈએ. હળદર વાળું દૂધ પીવું ખૂબ સારું માનવામાં આવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget