શોધખોળ કરો

અંકુરિત ઘઉંના સેવનથી વજન નિયંત્રિત રહેવાની સાથે પાચન પણ સુધરે છે. જાણો તેના અન્ય ફાયદા

ફણગાવેલા ઘઉં

1/5
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ શું આપ  જાણો છો કે, અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ કેવી રીતે.
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ શું આપ જાણો છો કે, અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ કેવી રીતે.
2/5
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. ઘઉંનો લોટ સ્વાદથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેના દળિયાને અંકુરિત કરીને તે ખાવા.  અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.  તેને અંકુરિત કરીને ખાવાથી અન્ય અંકુરિત અનાજ કરતાં વધુ ફાયદાકારક છે. શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાથી લઈને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં અંકુરિત ઘઉં ખાવાના ફાયદા વિશે જણાવીશું.
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. ઘઉંનો લોટ સ્વાદથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેના દળિયાને અંકુરિત કરીને તે ખાવા. અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને અંકુરિત કરીને ખાવાથી અન્ય અંકુરિત અનાજ કરતાં વધુ ફાયદાકારક છે. શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાથી લઈને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં અંકુરિત ઘઉં ખાવાના ફાયદા વિશે જણાવીશું.
3/5
અંકુરિત ઘઉં ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાસ્તામાં અંકુરિત ઘઉંનો સમાવેશ કરો છો, ત્યારે તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો અને તમે વધુ પડતા ખોરાક લેવાનું ટાળો છો, જેના કારણે શરીરનું વજન વધતું નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે.
અંકુરિત ઘઉં ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાસ્તામાં અંકુરિત ઘઉંનો સમાવેશ કરો છો, ત્યારે તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો અને તમે વધુ પડતા ખોરાક લેવાનું ટાળો છો, જેના કારણે શરીરનું વજન વધતું નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે.
4/5
નબળા પાચનવાળા લોકોએ તેમના આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. ફાઇબરથી ભરપૂર હોવાથી, અંકુરિત ઘઉં સરળ પાચન જાળવવામાં મદદ કરે છે. બીજી તરફ, ફણગાવેલા ઘઉં એવા લોકો માટે ખૂબ જ સારા માનવામાં આવે છે જેમને પાચન સંબંધી સમસ્યા હંમેશા રહે છે.
નબળા પાચનવાળા લોકોએ તેમના આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. ફાઇબરથી ભરપૂર હોવાથી, અંકુરિત ઘઉં સરળ પાચન જાળવવામાં મદદ કરે છે. બીજી તરફ, ફણગાવેલા ઘઉં એવા લોકો માટે ખૂબ જ સારા માનવામાં આવે છે જેમને પાચન સંબંધી સમસ્યા હંમેશા રહે છે.
5/5
ફણગાવેલા ઘઉંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંકૂરિત ઘઉં કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ ટાળે છે.
ફણગાવેલા ઘઉંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંકૂરિત ઘઉં કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ ટાળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Airport Roof Collapse: દિલ્લીમાં ધોધમાર વરસાદ,  એરપોર્ટની છત ધરાશાયી, 5  લોકો ઇજાગ્રસ્ત, 1 વ્યક્તિનું મોત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં ધોધમાર વરસાદ, એરપોર્ટની છત ધરાશાયી, 5 લોકો ઇજાગ્રસ્ત, 1 વ્યક્તિનું મોત
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં ધોધમાર વરસાદ,  એરપોર્ટની છત ધરાશાયી, 5  લોકો ઇજાગ્રસ્ત, 1 વ્યક્તિનું મોત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં ધોધમાર વરસાદ, એરપોર્ટની છત ધરાશાયી, 5 લોકો ઇજાગ્રસ્ત, 1 વ્યક્તિનું મોત
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
Embed widget