શોધખોળ કરો

તરબૂચની જેમ તેની છાલ પણ તમારા સ્વાસ્થ્યને આપશે ઘણા બધા ફાયદા, જાણો

તરબૂચની જેમ તેની છાલ પણ તમારા સ્વાસ્થ્યને આપશે ઘણા બધા ફાયદા, જાણો

તરબૂચની જેમ તેની છાલ પણ તમારા સ્વાસ્થ્યને આપશે ઘણા બધા ફાયદા, જાણો

પ્રતિકાત્મક તસવીર

1/8
શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ફ્રૂટ ખાવા ખૂબ જ જરુરી છે. તરબૂચ શરીરને અનેક ફાયદા આપે છે. તરબૂચમાં પાણીનુ પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે આ કારણે તરબૂચ ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.
શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ફ્રૂટ ખાવા ખૂબ જ જરુરી છે. તરબૂચ શરીરને અનેક ફાયદા આપે છે. તરબૂચમાં પાણીનુ પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે આ કારણે તરબૂચ ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.
2/8
તરબૂચ ખાધા પછી લોકો તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ તરબૂચની છાલમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
તરબૂચ ખાધા પછી લોકો તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ તરબૂચની છાલમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
3/8
જેના સેવનથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે અને અન્ય ઘણા ફાયદા થાય છે.
જેના સેવનથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે અને અન્ય ઘણા ફાયદા થાય છે.
4/8
જેમને બીપીનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે તરબૂચની છાલ ખૂબ ફાયદાકારક હોય છે. તેની છાલમાં પોટેશિયમનું સારું એવુ પ્રમાણ હોય છે. જે સ્ટ્રેસ અને નસ પર પડતા દબાણને ઓછુ કરવામાં મદદ કરે છે.
જેમને બીપીનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે તરબૂચની છાલ ખૂબ ફાયદાકારક હોય છે. તેની છાલમાં પોટેશિયમનું સારું એવુ પ્રમાણ હોય છે. જે સ્ટ્રેસ અને નસ પર પડતા દબાણને ઓછુ કરવામાં મદદ કરે છે.
5/8
જો લોકોને કબજિયાતની સમસ્યા છે તેમના માટે  પણ તરબૂચની છાલ ફાયદાકારક છે. તરબૂચની છાલમાં રહેલુ ફાયબર કબજિયાતમાં રાહત પહોંચાડવાનું કામ કરે છે.
જો લોકોને કબજિયાતની સમસ્યા છે તેમના માટે પણ તરબૂચની છાલ ફાયદાકારક છે. તરબૂચની છાલમાં રહેલુ ફાયબર કબજિયાતમાં રાહત પહોંચાડવાનું કામ કરે છે.
6/8
તરબૂચના છાલના સેવનથી વજન પણ ઘટાડવામાં મદદ મળે છે.  જે લોકો જાડા છે તેમને કસરતની સાથે ડાયટમાં તરબૂચની છાલ એડ કરવી જોઈએ.
તરબૂચના છાલના સેવનથી વજન પણ ઘટાડવામાં મદદ મળે છે. જે લોકો જાડા છે તેમને કસરતની સાથે ડાયટમાં તરબૂચની છાલ એડ કરવી જોઈએ.
7/8
તરબૂચની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ જેવા તત્વો હોય છે. જે ત્વચાને નુકસાન કરનારા ફ્રી રેડિકલ્સ, ઓક્સીડેટિવ સ્ટ્રેસને દૂર કરવામાં મદદ પહોંચાડે છે.
તરબૂચની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ જેવા તત્વો હોય છે. જે ત્વચાને નુકસાન કરનારા ફ્રી રેડિકલ્સ, ઓક્સીડેટિવ સ્ટ્રેસને દૂર કરવામાં મદદ પહોંચાડે છે.
8/8
તરબૂચની છાલનો રસ કાઢીને ચેહરા પર લગાવવાથી ચેહરા પરના ડાઘ દૂર થાય છે.
તરબૂચની છાલનો રસ કાઢીને ચેહરા પર લગાવવાથી ચેહરા પરના ડાઘ દૂર થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget