શોધખોળ કરો

વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ભારતીય ફૂડ્સ

વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ભારતીય ફૂડ્સ

વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ભારતીય ફૂડ્સ

પ્રતિકાત્મક તસવીર

1/7
Healthy breakfast for weight loss: સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવાય છે. કારણ કે તમે સવારે જે પણ ખાઓ છો તે તમને આખા દિવસ માટે એનર્જી આપે છે. સવારના નાસ્તામાં પ્રોટીન, હેલ્ધી કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ થવો જોઈએ. તેનાથી તમારા શરીરને પોષણ મળશે અને તમે દિવસભર સ્વસ્થ અનુભવ કરશો. પરંતુ, જ્યારે લોકો ડાયેટિંગ કરે છે અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ કંઈપણ ખાતા પહેલા કેલરીની ગણતરી વિશે ચિંતા કરવાનું શરૂ કરે છે.
Healthy breakfast for weight loss: સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવાય છે. કારણ કે તમે સવારે જે પણ ખાઓ છો તે તમને આખા દિવસ માટે એનર્જી આપે છે. સવારના નાસ્તામાં પ્રોટીન, હેલ્ધી કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ થવો જોઈએ. તેનાથી તમારા શરીરને પોષણ મળશે અને તમે દિવસભર સ્વસ્થ અનુભવ કરશો. પરંતુ, જ્યારે લોકો ડાયેટિંગ કરે છે અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ કંઈપણ ખાતા પહેલા કેલરીની ગણતરી વિશે ચિંતા કરવાનું શરૂ કરે છે.
2/7
કેટલાક લોકો વજન ઘટાડવા માટે નાસ્તો પણ છોડી દે છે. પરંતુ આમ કરવાથી તમે નબળાઈ અનુભવી શકો છો. આવી સ્થિતિમાં તમારે નાસ્તામાં આ 5 ભારતીય વાનગીઓ ટ્રાય કરવી જોઈએ. ઓછી કેલરી હોવા ઉપરાંત તે સ્વસ્થ અને સ્વાદિષ્ટ પણ છે.
કેટલાક લોકો વજન ઘટાડવા માટે નાસ્તો પણ છોડી દે છે. પરંતુ આમ કરવાથી તમે નબળાઈ અનુભવી શકો છો. આવી સ્થિતિમાં તમારે નાસ્તામાં આ 5 ભારતીય વાનગીઓ ટ્રાય કરવી જોઈએ. ઓછી કેલરી હોવા ઉપરાંત તે સ્વસ્થ અને સ્વાદિષ્ટ પણ છે.
3/7
ગુજરાતની પ્રખ્યાત વાનગી ઢોકળા સ્વાદિષ્ટ છે.  ઢોકળા ખાધા પછી કલાકો સુધી ભૂખ નથી લાગતી. ઢોકળાએ બાફવામાં અને આથો બનાવેલો ખોરાક છે જે પાચનમાં સુધારો કરે છે અને તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખે છે. આ બધું ચયાપચયને વધારે છે અને વજન ઘટાડવા તરફ દોરી જાય છે.
ગુજરાતની પ્રખ્યાત વાનગી ઢોકળા સ્વાદિષ્ટ છે. ઢોકળા ખાધા પછી કલાકો સુધી ભૂખ નથી લાગતી. ઢોકળાએ બાફવામાં અને આથો બનાવેલો ખોરાક છે જે પાચનમાં સુધારો કરે છે અને તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખે છે. આ બધું ચયાપચયને વધારે છે અને વજન ઘટાડવા તરફ દોરી જાય છે.
4/7
પ્રોટીનથી ભરપૂર મગની દાળ દરેક સિઝન માટે ઉત્તમ નાસ્તો છે. જો તમે વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે મગની દાળ ખાવી જોઈએ. નાસ્તામાં ખાવાથી તમે લાંબા સમય સુધી ઉર્જાવાન અનુભવો છો.
પ્રોટીનથી ભરપૂર મગની દાળ દરેક સિઝન માટે ઉત્તમ નાસ્તો છે. જો તમે વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે મગની દાળ ખાવી જોઈએ. નાસ્તામાં ખાવાથી તમે લાંબા સમય સુધી ઉર્જાવાન અનુભવો છો.
5/7
આ એક એવો પૌષ્ટિક ખોરાક છે જે માત્ર સ્થૂળતા જ નહી પરંતુ તમને એનર્જી પણ આપે છે. શેકેલા ચણા ખાવાથી તમને ડાયેટરી ફાઈબર અને પ્રોટીન બંનેના ફાયદા મળે છે. ચણા ભૂખને ઘટાડે છે અને વારંવાર ભૂખ લાગતી અટકાવે છે.
આ એક એવો પૌષ્ટિક ખોરાક છે જે માત્ર સ્થૂળતા જ નહી પરંતુ તમને એનર્જી પણ આપે છે. શેકેલા ચણા ખાવાથી તમને ડાયેટરી ફાઈબર અને પ્રોટીન બંનેના ફાયદા મળે છે. ચણા ભૂખને ઘટાડે છે અને વારંવાર ભૂખ લાગતી અટકાવે છે.
6/7
ભેલપુરી જેવા ખોરાક ખૂબ જ પૌષ્ટિક છે કારણ કે તે ચણાની દાળ, મગફળી અને ડુંગળી-ટામેટા જેવા આરોગ્યપ્રદ શાકભાજીનું મિશ્રણ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે અને મિનરલ્સ અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે. સાંજનો નાસ્તો હોય કે બપોરના ભોજન પહેલાં સવારની ભૂખ તમે ભેલપુરી ખાઈને  ભૂખને સંતોષી શકો છો.
ભેલપુરી જેવા ખોરાક ખૂબ જ પૌષ્ટિક છે કારણ કે તે ચણાની દાળ, મગફળી અને ડુંગળી-ટામેટા જેવા આરોગ્યપ્રદ શાકભાજીનું મિશ્રણ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે અને મિનરલ્સ અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે. સાંજનો નાસ્તો હોય કે બપોરના ભોજન પહેલાં સવારની ભૂખ તમે ભેલપુરી ખાઈને ભૂખને સંતોષી શકો છો.
7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget