શોધખોળ કરો

કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન

કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન

કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન

પ્રતિકાત્મક તસવીર

1/6
જો તમારુ બ્લડ સુગર લો હોય તો તમારે કારેલાનું શાક ન ખાવું જોઈએ. કારેલા બ્લડ સુગર ઘટાડે છે, જે લો બ્લડ સુગરવાળા દર્દીની સમસ્યા વધારી શકે છે. જો બ્લડ સુગર ખૂબ ઓછું હોય તો માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવી શકે છે.
જો તમારુ બ્લડ સુગર લો હોય તો તમારે કારેલાનું શાક ન ખાવું જોઈએ. કારેલા બ્લડ સુગર ઘટાડે છે, જે લો બ્લડ સુગરવાળા દર્દીની સમસ્યા વધારી શકે છે. જો બ્લડ સુગર ખૂબ ઓછું હોય તો માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવી શકે છે.
2/6
જે લોકોને લીવર સંબંધિત કોઈ રોગ હોય તેમણે પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. કારેલામાં કેટલાક એવા તત્વો જોવા મળે છે જે લીવરના કાર્યને અસર કરી શકે છે. તેથી, કારેલાનું સેવન લીવર માટે સારું નથી.
જે લોકોને લીવર સંબંધિત કોઈ રોગ હોય તેમણે પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. કારેલામાં કેટલાક એવા તત્વો જોવા મળે છે જે લીવરના કાર્યને અસર કરી શકે છે. તેથી, કારેલાનું સેવન લીવર માટે સારું નથી.
3/6
કોઈપણ સર્જરી પછી કારેલાનું સેવન ન કરો. આવા સમયે બ્લડ સુગર વધતુ અને ઘટતુ રહે છે. કારેલા ખાવાથી શુગર ઓછું થઈ શકે છે જે રિકવરીનો સમય વધારી શકે છે. જો તમે કારેલા ખાઓ છો, તો પહેલા ડૉક્ટરની સલાહ લો.
કોઈપણ સર્જરી પછી કારેલાનું સેવન ન કરો. આવા સમયે બ્લડ સુગર વધતુ અને ઘટતુ રહે છે. કારેલા ખાવાથી શુગર ઓછું થઈ શકે છે જે રિકવરીનો સમય વધારી શકે છે. જો તમે કારેલા ખાઓ છો, તો પહેલા ડૉક્ટરની સલાહ લો.
4/6
જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેણે કારેલાનું સેવન ઓછું કરવું જોઈએ. તેમાં કેટલાક એવા તત્વો હોય છે જે ગર્ભમાં ઉછરતા બાળક માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને કારેલાના બીજ આવા સમયે નુકસાન પહોંચાડી શકે છે.
જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેણે કારેલાનું સેવન ઓછું કરવું જોઈએ. તેમાં કેટલાક એવા તત્વો હોય છે જે ગર્ભમાં ઉછરતા બાળક માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને કારેલાના બીજ આવા સમયે નુકસાન પહોંચાડી શકે છે.
5/6
ગેસ એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકોએ પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. તે સમસ્યાઓનું કારણ બની શકે છે. તુવેરની સાથે કારેલાની શાક ખાવાથી સમસ્યા વધી શકે છે. પેટનું ફૂલવું થઈ શકે છે.
ગેસ એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકોએ પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. તે સમસ્યાઓનું કારણ બની શકે છે. તુવેરની સાથે કારેલાની શાક ખાવાથી સમસ્યા વધી શકે છે. પેટનું ફૂલવું થઈ શકે છે.
6/6
કારેલાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને કોઈ સમસ્યા ન હોય તો તમે કારેલાનું સેવન કોઈપણ સમયે કરી શકો છો.
કારેલાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને કોઈ સમસ્યા ન હોય તો તમે કારેલાનું સેવન કોઈપણ સમયે કરી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget