શોધખોળ કરો
કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન
કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમારુ બ્લડ સુગર લો હોય તો તમારે કારેલાનું શાક ન ખાવું જોઈએ. કારેલા બ્લડ સુગર ઘટાડે છે, જે લો બ્લડ સુગરવાળા દર્દીની સમસ્યા વધારી શકે છે. જો બ્લડ સુગર ખૂબ ઓછું હોય તો માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવી શકે છે.
2/6

જે લોકોને લીવર સંબંધિત કોઈ રોગ હોય તેમણે પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. કારેલામાં કેટલાક એવા તત્વો જોવા મળે છે જે લીવરના કાર્યને અસર કરી શકે છે. તેથી, કારેલાનું સેવન લીવર માટે સારું નથી.
Published at : 18 Jul 2025 03:38 PM (IST)
આગળ જુઓ





















