શોધખોળ કરો

Health Tips: આ 8 ફૂડ છે ઇમ્યુનિટિ બૂસ્ટર, મહામારીના સમયમાં સેવન કરીને વધારો રોગપ્રતિકારક શક્તિ

ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ

1/10
એવા અનેક ફૂડ છે. જેને રાત્રે પલાળીને સવારે લેવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. અંકુરિત થતાં તેમની ન્યુટ્રિશ્યન વેલ્યૂ વધી જાય છે. તેમજ પાણીમાં પલાળેલ ફૂડ સરળતાથી પચી જાય છે અને સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. તો જાણીએ ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ વિશે
એવા અનેક ફૂડ છે. જેને રાત્રે પલાળીને સવારે લેવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. અંકુરિત થતાં તેમની ન્યુટ્રિશ્યન વેલ્યૂ વધી જાય છે. તેમજ પાણીમાં પલાળેલ ફૂડ સરળતાથી પચી જાય છે અને સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. તો જાણીએ ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ વિશે
2/10
મેથીદાણા: મેથીદાણામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. તે કબ્જને દૂર કરીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ડાયબિટીશના રોગી માટે તો તે રામબાણ ઇલાજ છે. જો મહિલાઓ પિરિયડ દરમિયાન રાત્રે પલાળેલ મેથીના દાણાનું સવારે સેવન કરે તો પિરિયડમાં થતી પીડાથી પણ રાહત મળે છે.
મેથીદાણા: મેથીદાણામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. તે કબ્જને દૂર કરીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ડાયબિટીશના રોગી માટે તો તે રામબાણ ઇલાજ છે. જો મહિલાઓ પિરિયડ દરમિયાન રાત્રે પલાળેલ મેથીના દાણાનું સવારે સેવન કરે તો પિરિયડમાં થતી પીડાથી પણ રાહત મળે છે.
3/10
બદામ: તેમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમા હોય છે. જે હાઇબ્લડપ્રેશરના દર્દી માટે કારગર છે. પલાળેલી બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. તેમજ ચશ્માના નંબર પણ ઉતરે છે.
બદામ: તેમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમા હોય છે. જે હાઇબ્લડપ્રેશરના દર્દી માટે કારગર છે. પલાળેલી બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. તેમજ ચશ્માના નંબર પણ ઉતરે છે.
4/10
કિશમિશ: કિશમિશમાં આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલ કિસમિસને ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તેમજ તે શરીરમાંની આયરનની કમીને દૂર કરે છે.
કિશમિશ: કિશમિશમાં આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલ કિસમિસને ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તેમજ તે શરીરમાંની આયરનની કમીને દૂર કરે છે.
5/10
સૂકી દ્રાક્ષ:  મેગેનેશિયમ, પોટેશિયમ, આયરનથી ભરપૂર હોય છે. સૂકી દ્વાક્ષનું નિયમિત સેવન કેન્સરની કોશિકાની વૃદ્ધિને રોકે છે. તેની સ્કિન પણ હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. એનીમિયા અને કિડની સ્ટોનના દર્દી માટે પણ સૂકી દ્વાક્ષ રામબાણ ઇલાજ છે.
સૂકી દ્રાક્ષ: મેગેનેશિયમ, પોટેશિયમ, આયરનથી ભરપૂર હોય છે. સૂકી દ્વાક્ષનું નિયમિત સેવન કેન્સરની કોશિકાની વૃદ્ધિને રોકે છે. તેની સ્કિન પણ હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. એનીમિયા અને કિડની સ્ટોનના દર્દી માટે પણ સૂકી દ્વાક્ષ રામબાણ ઇલાજ છે.
6/10
અંકૂરિત મગ: મગ આયરન,ફાઇબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં હોવાથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીને લેવાની ડોક્ટર સલાહ આપે છે.
અંકૂરિત મગ: મગ આયરન,ફાઇબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં હોવાથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીને લેવાની ડોક્ટર સલાહ આપે છે.
7/10
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વધન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વધન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.
8/10
કાળા ચણા: તેમાં ફાઇબર્સ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર હોવાની સાથે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
કાળા ચણા: તેમાં ફાઇબર્સ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર હોવાની સાથે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
9/10
અળસી: અળસી અથવા તો ફ્લેકસ સીડસ આમેગો-3 ફેટી એસિડનો એક માત્ર શાકાહારી સોર્સ માનવામાં આવે છે. અળસીનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટને હેલ્ધી રાખે છે.
અળસી: અળસી અથવા તો ફ્લેકસ સીડસ આમેગો-3 ફેટી એસિડનો એક માત્ર શાકાહારી સોર્સ માનવામાં આવે છે. અળસીનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટને હેલ્ધી રાખે છે.
10/10
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વધન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વધન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડShaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી
Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી
Embed widget