શોધખોળ કરો

Heart Attack Risk: આ એક ખરાબ આદતને છોડવાથી હાર્ટ અટેકનું ઘટશે જોખમ,આજે જ કરો દૂર

હાર્ટ એટેક આપણામાંથી કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો ખરાબ આદત છોડી દેવામાં આવે તો આ જોખમ ઘટાડી શકાય છે.

હાર્ટ એટેક આપણામાંથી કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો ખરાબ આદત છોડી દેવામાં આવે તો આ જોખમ ઘટાડી શકાય છે.

હાર્ટ અટેકનું આ રીતે ટાળો જોખમ

1/6
હેલ્ધી આહાર અને પ્રોપર બેલેસ્ડ ડાયટ અને નિયમિત જીવન શૈલી અપનાવીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો.
હેલ્ધી આહાર અને પ્રોપર બેલેસ્ડ ડાયટ અને નિયમિત જીવન શૈલી અપનાવીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો.
2/6
ભારતમાં હાર્ટ એટેકની સમસ્યા નથી, પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું આ વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે પણ આ કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આવી ઘટનાઓ વધી રહી છે જેમાં ફિટ દેખાતા લોકો પણ કોરોનરી ડીસીઝથી પિડિતા હોય છે.
ભારતમાં હાર્ટ એટેકની સમસ્યા નથી, પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું આ વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે પણ આ કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આવી ઘટનાઓ વધી રહી છે જેમાં ફિટ દેખાતા લોકો પણ કોરોનરી ડીસીઝથી પિડિતા હોય છે.
3/6
તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં જીવ ગુમાવે છે.
તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં જીવ ગુમાવે છે.
4/6
તે પહેલાથી જ સાબિત થઈ ચૂક્યું છે કે સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ વધે છે. તાજેતરમાં, એક અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
તે પહેલાથી જ સાબિત થઈ ચૂક્યું છે કે સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ વધે છે. તાજેતરમાં, એક અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
5/6
ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજમાં ઈન્સ્ટીટ્યુટ ફોર કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો. રોબર્ટ જે. મિને જણાવ્યું કે ધુમ્રપાન (ધુમ્રપાન) કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે, અમે એ વાતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો કે ધૂમ્રપાન છોડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને તેના કારણે થતા મૃત્યુના આંકડામાં શું ફરક પડે છે.
ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજમાં ઈન્સ્ટીટ્યુટ ફોર કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો. રોબર્ટ જે. મિને જણાવ્યું કે ધુમ્રપાન (ધુમ્રપાન) કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે, અમે એ વાતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો કે ધૂમ્રપાન છોડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને તેના કારણે થતા મૃત્યુના આંકડામાં શું ફરક પડે છે.
6/6
જેમાં યુરોપના 9 દેશોના 13,372 હાર્ટ પેશન્ટ સામેલ હતા. દર્દીઓમાં 2,853 ધૂમ્રપાન કરનારા, 3,175 ધૂમ્રપાન છોડનારા અને 7,344 ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓનો સમાવેશ થાય છે. સંશોધન શરૂ કર્યાના 2 વર્ષ પછી, એવું જોવા મળ્યું કે સર્વેમાં સામેલ 2.1 ટકા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
જેમાં યુરોપના 9 દેશોના 13,372 હાર્ટ પેશન્ટ સામેલ હતા. દર્દીઓમાં 2,853 ધૂમ્રપાન કરનારા, 3,175 ધૂમ્રપાન છોડનારા અને 7,344 ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓનો સમાવેશ થાય છે. સંશોધન શરૂ કર્યાના 2 વર્ષ પછી, એવું જોવા મળ્યું કે સર્વેમાં સામેલ 2.1 ટકા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
Embed widget