શોધખોળ કરો

Heart Attack Risk: આ એક ખરાબ આદતને છોડવાથી હાર્ટ અટેકનું ઘટશે જોખમ,આજે જ કરો દૂર

હાર્ટ એટેક આપણામાંથી કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો ખરાબ આદત છોડી દેવામાં આવે તો આ જોખમ ઘટાડી શકાય છે.

હાર્ટ એટેક આપણામાંથી કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો ખરાબ આદત છોડી દેવામાં આવે તો આ જોખમ ઘટાડી શકાય છે.

હાર્ટ અટેકનું આ રીતે ટાળો જોખમ

1/6
હેલ્ધી આહાર અને પ્રોપર બેલેસ્ડ ડાયટ અને નિયમિત જીવન શૈલી અપનાવીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો.
હેલ્ધી આહાર અને પ્રોપર બેલેસ્ડ ડાયટ અને નિયમિત જીવન શૈલી અપનાવીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો.
2/6
ભારતમાં હાર્ટ એટેકની સમસ્યા નથી, પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું આ વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે પણ આ કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આવી ઘટનાઓ વધી રહી છે જેમાં ફિટ દેખાતા લોકો પણ કોરોનરી ડીસીઝથી પિડિતા હોય છે.
ભારતમાં હાર્ટ એટેકની સમસ્યા નથી, પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું આ વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે પણ આ કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આવી ઘટનાઓ વધી રહી છે જેમાં ફિટ દેખાતા લોકો પણ કોરોનરી ડીસીઝથી પિડિતા હોય છે.
3/6
તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં જીવ ગુમાવે છે.
તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં જીવ ગુમાવે છે.
4/6
તે પહેલાથી જ સાબિત થઈ ચૂક્યું છે કે સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ વધે છે. તાજેતરમાં, એક અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
તે પહેલાથી જ સાબિત થઈ ચૂક્યું છે કે સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ વધે છે. તાજેતરમાં, એક અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
5/6
ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજમાં ઈન્સ્ટીટ્યુટ ફોર કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો. રોબર્ટ જે. મિને જણાવ્યું કે ધુમ્રપાન (ધુમ્રપાન) કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે, અમે એ વાતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો કે ધૂમ્રપાન છોડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને તેના કારણે થતા મૃત્યુના આંકડામાં શું ફરક પડે છે.
ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજમાં ઈન્સ્ટીટ્યુટ ફોર કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો. રોબર્ટ જે. મિને જણાવ્યું કે ધુમ્રપાન (ધુમ્રપાન) કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે, અમે એ વાતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો કે ધૂમ્રપાન છોડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને તેના કારણે થતા મૃત્યુના આંકડામાં શું ફરક પડે છે.
6/6
જેમાં યુરોપના 9 દેશોના 13,372 હાર્ટ પેશન્ટ સામેલ હતા. દર્દીઓમાં 2,853 ધૂમ્રપાન કરનારા, 3,175 ધૂમ્રપાન છોડનારા અને 7,344 ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓનો સમાવેશ થાય છે. સંશોધન શરૂ કર્યાના 2 વર્ષ પછી, એવું જોવા મળ્યું કે સર્વેમાં સામેલ 2.1 ટકા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
જેમાં યુરોપના 9 દેશોના 13,372 હાર્ટ પેશન્ટ સામેલ હતા. દર્દીઓમાં 2,853 ધૂમ્રપાન કરનારા, 3,175 ધૂમ્રપાન છોડનારા અને 7,344 ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓનો સમાવેશ થાય છે. સંશોધન શરૂ કર્યાના 2 વર્ષ પછી, એવું જોવા મળ્યું કે સર્વેમાં સામેલ 2.1 ટકા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget