શોધખોળ કરો

Sugar Spike Tips: જમ્યા બાદ વધી જાય છે બ્લડ સુગર લેવલ? આ આદતોથી કરો કંટ્રોલ

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
2/6
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું  નથી અને  તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું નથી અને તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
3/6
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
4/6
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
5/6
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
6/6
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ,  હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Embed widget