શોધખોળ કરો

Sugar Spike Tips: જમ્યા બાદ વધી જાય છે બ્લડ સુગર લેવલ? આ આદતોથી કરો કંટ્રોલ

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
2/6
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું  નથી અને  તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું નથી અને તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
3/6
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
4/6
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
5/6
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
6/6
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget