શોધખોળ કરો

Sugar Spike Tips: જમ્યા બાદ વધી જાય છે બ્લડ સુગર લેવલ? આ આદતોથી કરો કંટ્રોલ

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
2/6
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું  નથી અને  તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું નથી અને તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
3/6
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
4/6
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
5/6
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
6/6
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget