શોધખોળ કરો

Sugar Spike Tips: જમ્યા બાદ વધી જાય છે બ્લડ સુગર લેવલ? આ આદતોથી કરો કંટ્રોલ

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
સ્વસ્થ રહેવા માટે શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ ડાયાબિટીસથી પીડિત નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
2/6
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું  નથી અને  તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
હાઇ ફાઇબરયુકત ફૂડ લો-ફાઇબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં તૂટતું નથી અને તે ખૂબ ઓછી માત્રામાં ખાંડ ઉત્પન્ન કરે છે, તેના સેવનથી બ્લડ સુગરના સ્તર પર વધુ અસર થતી નથી.
3/6
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
જમ્યા પછી તરત જ સૂવું નહીં-જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ આદત બદલો. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અથવા બેસવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો થઈ શકે છે
4/6
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
પોર્શનનું ધ્યાન રાખો-ભોજન પછી સુગર સ્પાઇક ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખોરાકના ભાગોને નિયંત્રિત કરો. એક સાથે ભરપેટ ખાવા કરતા નાના નાના મીલ્સમાં ડાયટ પ્લાન વહેચીને આરોગો. આ પણ એક સારો ઓપ્શન છે.
5/6
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
ઓછી ગ્લાયકેમિક ખાદ્ય વસ્તુઓ ખાઓ-નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરે છે. ભલે તમે ડાયાબિટીસના દર્દી હો અથવા ડાયાબિટીસ થવાનું જોખમ હોય, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવી જોઈએ.
6/6
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.
નાસ્તો છોડશો નહીં-સવારનો નાસ્તો તમને દિવસના કામ માટે ઇંધણ આપે છે અને તેથી જ તે સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રાત્રિભોજન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, પરંતુ એવું નથી. સવારના નાસ્તાથી લઈને લંચ સુધી, તમે દિવસ દરમિયાન જે પણ ખાઓ છો તે તમારા બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. બીજી બાજુ, નાસ્તો છોડવાથી જ્યારે આગલું ભોજન લેવામાં આવે ત્યારે રક્ત ખાંડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget