શોધખોળ કરો

BSNL નો લાંબી વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, એક રિચાર્જથી તમામ પરેશાની દૂર

BSNL નો લાંબી વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, એક રિચાર્જથી તમામ પરેશાની દૂર

BSNL નો લાંબી વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, એક રિચાર્જથી તમામ પરેશાની દૂર

પ્રતિકાત્મક તસવીર

1/6
રિચાર્જ પ્લાનની વધેલી કિંમતોએ મોબાઈલ યુઝર્સને પરેશાન કર્યા છે. દર મહિને નવો રિચાર્જ પ્લાન મેળવવો યુઝર્સ માટે મોટી સમસ્યા બની ગઈ છે. જ્યારથી Jio Airtel અને Viએ તેમની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી વપરાશકર્તાઓ સસ્તા પ્લાન શોધી રહ્યા છે. જો કે સરકારી ટેલિકોમ એજન્સી BSNLએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. BSNL હજુ પણ ગ્રાહકોને જૂના દરો પર રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે.
રિચાર્જ પ્લાનની વધેલી કિંમતોએ મોબાઈલ યુઝર્સને પરેશાન કર્યા છે. દર મહિને નવો રિચાર્જ પ્લાન મેળવવો યુઝર્સ માટે મોટી સમસ્યા બની ગઈ છે. જ્યારથી Jio Airtel અને Viએ તેમની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી વપરાશકર્તાઓ સસ્તા પ્લાન શોધી રહ્યા છે. જો કે સરકારી ટેલિકોમ એજન્સી BSNLએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. BSNL હજુ પણ ગ્રાહકોને જૂના દરો પર રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે.
2/6
જ્યારે રિલાયન્સ જિયો, એરટેલ અને Vi લાંબી વેલિડિટી માટે યુઝર્સ પાસેથી હજારો રૂપિયા વસૂલે છે, ત્યારે BSNL રૂ. 500 કરતાં ઓછી કિંમતમાં 150 દિવસની લાંબી વેલિડિટી ઑફર કરે છે. જો તમે સસ્તા ભાવે એક વર્ષ સુધી ચાલતો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNL પાસે તમારા માટે ખાસ રિચાર્જ પ્લાન છે. તમે માત્ર એક રિચાર્જ પ્લાન વડે આખા વર્ષ માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો.
જ્યારે રિલાયન્સ જિયો, એરટેલ અને Vi લાંબી વેલિડિટી માટે યુઝર્સ પાસેથી હજારો રૂપિયા વસૂલે છે, ત્યારે BSNL રૂ. 500 કરતાં ઓછી કિંમતમાં 150 દિવસની લાંબી વેલિડિટી ઑફર કરે છે. જો તમે સસ્તા ભાવે એક વર્ષ સુધી ચાલતો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNL પાસે તમારા માટે ખાસ રિચાર્જ પ્લાન છે. તમે માત્ર એક રિચાર્જ પ્લાન વડે આખા વર્ષ માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget