શોધખોળ કરો

Budget 2025: બજેટ બ્રીફકેસ લાલ કેમ હોય છે, જાણો રેડ કલરનું મની સાથે શું છે કનેકશન

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 શનિવારે સંસદમાં વર્ષ 2025નું બજેટ રજૂ કરશે, જાણો શા માટે બજેટની બ્રીફકેસ લાલ રંગની હોય છે, શું તે દેવી લક્ષ્મી સાથે સંબંધ.

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 શનિવારે સંસદમાં વર્ષ 2025નું બજેટ રજૂ કરશે, જાણો શા માટે બજેટની બ્રીફકેસ લાલ રંગની હોય છે, શું તે દેવી લક્ષ્મી સાથે સંબંધ.

નિર્મલા સીતારમણ આજે કરશે બજેટ રજૂ

1/7
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 શનિવારે સંસદમાં વર્ષ 2025નું બજેટ રજૂ કરશે, જાણો શા માટે બજેટની બ્રીફકેસ લાલ રંગની હોય છે, શું તે દેવી લક્ષ્મી સાથે સંબંધ.
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 શનિવારે સંસદમાં વર્ષ 2025નું બજેટ રજૂ કરશે, જાણો શા માટે બજેટની બ્રીફકેસ લાલ રંગની હોય છે, શું તે દેવી લક્ષ્મી સાથે સંબંધ.
2/7
વર્ષ 2025નું બજેટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. બજેટ હંમેશા લાલ બ્રીફકેસમાં રજૂ કરવામાં આવે છે. શા માટે હંમેશા લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો જાણીએ શું છે તેનું ધાર્મિક મહત્વ.
વર્ષ 2025નું બજેટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. બજેટ હંમેશા લાલ બ્રીફકેસમાં રજૂ કરવામાં આવે છે. શા માટે હંમેશા લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો જાણીએ શું છે તેનું ધાર્મિક મહત્વ.
3/7
લાલ રંગની બજેટ બ્રીફકેસ આજથી નહીં પરંતુ અંગ્રેજોના જમાનાથી લાવવામાં આવી રહી છે. તેની શરૂઆત બ્રિટિશ ચાન્સેલર ગ્લેડસ્ટોન દ્વારા વર્ષ 1860માં કરવામાં આવી હતી જ્યારે તેમણે રાણીના મોનોગ્રામ સાથે લાલ ચામડાની બ્રીફકેસ રજૂ કરી હતી.
લાલ રંગની બજેટ બ્રીફકેસ આજથી નહીં પરંતુ અંગ્રેજોના જમાનાથી લાવવામાં આવી રહી છે. તેની શરૂઆત બ્રિટિશ ચાન્સેલર ગ્લેડસ્ટોન દ્વારા વર્ષ 1860માં કરવામાં આવી હતી જ્યારે તેમણે રાણીના મોનોગ્રામ સાથે લાલ ચામડાની બ્રીફકેસ રજૂ કરી હતી.
4/7
હિન્દુ ધર્મમાં લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાલ રંગ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ કારણે બજેટ સમયે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાલ રંગ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ કારણે બજેટ સમયે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
5/7
હિંદુ ધર્મમાં ધાર્મિક ગ્રંથોને ઢાંકવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે.
હિંદુ ધર્મમાં ધાર્મિક ગ્રંથોને ઢાંકવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે.
6/7
માતા લક્ષ્મીનો પ્રિય રંગ લાલ છે. આ રંગ સૌભાગ્ય, શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ કારણોસર, કોઈપણ નવા કાર્યની શરૂઆત આ રંગની બ્રીફકેસથી કરવામાં આવે છે.
માતા લક્ષ્મીનો પ્રિય રંગ લાલ છે. આ રંગ સૌભાગ્ય, શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ કારણોસર, કોઈપણ નવા કાર્યની શરૂઆત આ રંગની બ્રીફકેસથી કરવામાં આવે છે.
7/7
બજેટ નાણા સંબંધિત જ  મહત્વપૂર્ણ જાહેરાતો લાવે છે. આ કારણથી આ રંગનું મહત્વ ઘણું વધારે છે. ધનની દેવી લક્ષ્મીની કૃપા હંમેશા આ રંગ પર બની રહે છે અને આખું વર્ષ શુભ રહે છે.
બજેટ નાણા સંબંધિત જ મહત્વપૂર્ણ જાહેરાતો લાવે છે. આ કારણથી આ રંગનું મહત્વ ઘણું વધારે છે. ધનની દેવી લક્ષ્મીની કૃપા હંમેશા આ રંગ પર બની રહે છે અને આખું વર્ષ શુભ રહે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget