શોધખોળ કરો
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Railway Time Table: ભારતીય રેલવે દ્વારા સમયપત્રકમાં ફેરફાર, વંદે ભારત અને અન્ય ટ્રેનોની સંખ્યામાં વધારો.
Railway New Time Table: દેશના 3 કરોડથી વધુ દૈનિક ટ્રેન મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય રેલવે 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરશે. હાલનું ટાઈમ ટેબલ, ‘ટ્રેન એટ અ ગ્લાન્સ’નું 44મું સંસ્કરણ, 31 ડિસેમ્બર, 2024 સુધી અમલમાં રહેશે.
Published at : 28 Dec 2024 06:54 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























