શોધખોળ કરો

Post Office Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે શાનદાર,માત્ર વ્યાજથી જ મળશે 4 લાખ, જાણો વિગતો

Post Office Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે શાનદાર,માત્ર વ્યાજથી જ મળશે 4 લાખ, જાણો વિગતો

Post Office Scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે શાનદાર,માત્ર વ્યાજથી જ મળશે 4 લાખ, જાણો વિગતો

પ્રતિકાત્મક તસવીર

1/7
પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓમાં લોકો રોકાણ કરે છે. જો તમે પણ બચત યોજનામાં તમારા બચાવેલા નાણાંનું રોકાણ કરવા માંગો છો અને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી, તો તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓમાં લોકો રોકાણ કરે છે. જો તમે પણ બચત યોજનામાં તમારા બચાવેલા નાણાંનું રોકાણ કરવા માંગો છો અને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી, તો તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
2/7
આ યોજનામાં રોકાણ કરવાથી તમને માત્ર વધુ સારા વ્યાજ દરોનો લાભ જ નહીં, પણ ટેક્સમાં છૂટનો લાભ પણ મળશે. આ સ્કીમ હેઠળ તમને અન્ય સ્કીમની સરખામણીમાં વધુ વ્યાજ દરનો લાભ મળે છે. ચાલો તમને જણાવીએ કે તમે આ સ્કીમમાં રોકાણ કેવી રીતે શરૂ કરી શકો છો.
આ યોજનામાં રોકાણ કરવાથી તમને માત્ર વધુ સારા વ્યાજ દરોનો લાભ જ નહીં, પણ ટેક્સમાં છૂટનો લાભ પણ મળશે. આ સ્કીમ હેઠળ તમને અન્ય સ્કીમની સરખામણીમાં વધુ વ્યાજ દરનો લાભ મળે છે. ચાલો તમને જણાવીએ કે તમે આ સ્કીમમાં રોકાણ કેવી રીતે શરૂ કરી શકો છો.
3/7
નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ સ્કીમ હેઠળ, 18 વર્ષથી ઉપરની કોઈપણ ભારતીય વ્યક્તિ સરળતાથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. આમાં, સગીર વ્યક્તિનું ખાતું પણ વાલી ખોલી શકે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ 1 થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 6.9 થી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે.
નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ સ્કીમ હેઠળ, 18 વર્ષથી ઉપરની કોઈપણ ભારતીય વ્યક્તિ સરળતાથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. આમાં, સગીર વ્યક્તિનું ખાતું પણ વાલી ખોલી શકે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ 1 થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 6.9 થી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે.
4/7
આ યોજના હેઠળ, વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. આ અંતર્ગત, ઓછામાં ઓછી 1000 રૂપિયાની રકમ અથવા 100 રૂપિયાના ગુણાંકમાં ખાતું ખોલાવી શકાય છે.
આ યોજના હેઠળ, વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. આ અંતર્ગત, ઓછામાં ઓછી 1000 રૂપિયાની રકમ અથવા 100 રૂપિયાના ગુણાંકમાં ખાતું ખોલાવી શકાય છે.
5/7
પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ અંતર્ગત, ઓછામાં ઓછી 1000 રૂપિયાની રકમ અથવા 100 રૂપિયાના ગુણાંકમાં ખાતું ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ અંતર્ગત, ઓછામાં ઓછી 1000 રૂપિયાની રકમ અથવા 100 રૂપિયાના ગુણાંકમાં ખાતું ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
6/7
જો તમે આ સ્કીમ હેઠળ દરરોજ 2,778 રૂપિયાની બચત કરો છો અને એક વર્ષ પછી ઓછામાં ઓછા રૂપિયા 10 લાખનું રોકાણ કરો છો, તો તમને 5 વર્ષમાં માત્ર વ્યાજમાંથી 4,49,948 રૂપિયાની કમાણી થશે. પાંચ વર્ષમાં કુલ રકમ 14,49,948 રૂપિયા થશે.
જો તમે આ સ્કીમ હેઠળ દરરોજ 2,778 રૂપિયાની બચત કરો છો અને એક વર્ષ પછી ઓછામાં ઓછા રૂપિયા 10 લાખનું રોકાણ કરો છો, તો તમને 5 વર્ષમાં માત્ર વ્યાજમાંથી 4,49,948 રૂપિયાની કમાણી થશે. પાંચ વર્ષમાં કુલ રકમ 14,49,948 રૂપિયા થશે.
7/7
જો તમે આ ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકો છો. આ અંતર્ગત તમે 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરામાં છૂટ મેળવી શકો છો.
જો તમે આ ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકો છો. આ અંતર્ગત તમે 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરામાં છૂટ મેળવી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બાળકોનો જીવ કેમ મૂકો છો જોખમમાં?Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં પહોંચ્યો વરસાદ?Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યોGujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
ITR Filing:  ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ
ITR Filing: ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ
T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ
T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ
ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ
ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ
Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત
Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત
Embed widget