શોધખોળ કરો

Investment Tips: વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં રોકાણ કરી મેળવી શકે છે સારુ રિટર્ન, જાણો વિગતો

તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/7
તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
2/7
નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ તેના રિટાયરમેન્ટ ફંડને એ યોજનામાં રોકાણ કરવાનો પ્રયાસ કરે છે જે પછીથી તેમાં વધુ વળતર આપી શકે.  જો તમે પણ તમારા ફંડ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.
નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ તેના રિટાયરમેન્ટ ફંડને એ યોજનામાં રોકાણ કરવાનો પ્રયાસ કરે છે જે પછીથી તેમાં વધુ વળતર આપી શકે. જો તમે પણ તમારા ફંડ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.
3/7
સીનિયર સિટીજન સેવિંગ્સ સ્કીમ એ સરકારી યોજના છે જે ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ બનાવવામાં આવી છે. તમે 60 વર્ષ પછી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 15 લાખનું રોકાણ કરી શકો છો.
સીનિયર સિટીજન સેવિંગ્સ સ્કીમ એ સરકારી યોજના છે જે ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ બનાવવામાં આવી છે. તમે 60 વર્ષ પછી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 15 લાખનું રોકાણ કરી શકો છો.
4/7
SCSS માં રોકાણ કરવા પર તમને વાર્ષિક 7.6% નો વ્યાજ દર મળે છે. તે તમને ફુગાવામાં મજબૂત વળતર આપવામાં મદદ કરે છે. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
SCSS માં રોકાણ કરવા પર તમને વાર્ષિક 7.6% નો વ્યાજ દર મળે છે. તે તમને ફુગાવામાં મજબૂત વળતર આપવામાં મદદ કરે છે. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
5/7
રેપો રેટમાં વધારો કર્યા બાદ તમામ બેંકો તેમના વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. ઘણી બેંકો તેમના વરિષ્ઠ નાગરિકોને તેમની બેંક FD પર 7.50% સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે.
રેપો રેટમાં વધારો કર્યા બાદ તમામ બેંકો તેમના વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. ઘણી બેંકો તેમના વરિષ્ઠ નાગરિકોને તેમની બેંક FD પર 7.50% સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે.
6/7
જો તમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ રોકાણ કરો છો, તો તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ યોજનામાં તમે એક ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ જોઈન્ટ એકાઉન્ટમાં તમને 9 લાખ રૂપિયાનું વળતર મળે છે. આમાં તમને મહત્તમ 6.6% વ્યાજ મળે છે.
જો તમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ રોકાણ કરો છો, તો તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ યોજનામાં તમે એક ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ જોઈન્ટ એકાઉન્ટમાં તમને 9 લાખ રૂપિયાનું વળતર મળે છે. આમાં તમને મહત્તમ 6.6% વ્યાજ મળે છે.
7/7
તમે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં તમે 1,000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરીને તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો. તમે આમાં 10 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
તમે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં તમે 1,000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરીને તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો. તમે આમાં 10 વર્ષ માટે પૈસા રોકી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારRajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget