શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Investment Tips: વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં રોકાણ કરી મેળવી શકે છે સારુ રિટર્ન, જાણો વિગતો
તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
![તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/37d240684934e1ebbbc980bf1db79ea2166706041821674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/e4bde0eb46b8f32ef4b4207f5344b4d40b010.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે પોસ્ટ ઓફિસના MIS હેઠળ રોકાણ કરીને દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં કોઈ એક ખાતામાં 1,000 થી 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
2/7
![નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ તેના રિટાયરમેન્ટ ફંડને એ યોજનામાં રોકાણ કરવાનો પ્રયાસ કરે છે જે પછીથી તેમાં વધુ વળતર આપી શકે. જો તમે પણ તમારા ફંડ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/fac4ef5554f69012fe38d2f1d4e245a67d466.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ તેના રિટાયરમેન્ટ ફંડને એ યોજનામાં રોકાણ કરવાનો પ્રયાસ કરે છે જે પછીથી તેમાં વધુ વળતર આપી શકે. જો તમે પણ તમારા ફંડ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.
3/7
![સીનિયર સિટીજન સેવિંગ્સ સ્કીમ એ સરકારી યોજના છે જે ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ બનાવવામાં આવી છે. તમે 60 વર્ષ પછી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 15 લાખનું રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/3fb5ed13afe8714a7e5d13ee506003dd11fa9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીનિયર સિટીજન સેવિંગ્સ સ્કીમ એ સરકારી યોજના છે જે ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ બનાવવામાં આવી છે. તમે 60 વર્ષ પછી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 15 લાખનું રોકાણ કરી શકો છો.
4/7
![SCSS માં રોકાણ કરવા પર તમને વાર્ષિક 7.6% નો વ્યાજ દર મળે છે. તે તમને ફુગાવામાં મજબૂત વળતર આપવામાં મદદ કરે છે. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે પૈસા રોકી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/135007e7085979a7d5b41ce54c0e54d7471ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
SCSS માં રોકાણ કરવા પર તમને વાર્ષિક 7.6% નો વ્યાજ દર મળે છે. તે તમને ફુગાવામાં મજબૂત વળતર આપવામાં મદદ કરે છે. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
5/7
![રેપો રેટમાં વધારો કર્યા બાદ તમામ બેંકો તેમના વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. ઘણી બેંકો તેમના વરિષ્ઠ નાગરિકોને તેમની બેંક FD પર 7.50% સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/4efdd2f969559e8b1c92e99f32ded48e50cb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેપો રેટમાં વધારો કર્યા બાદ તમામ બેંકો તેમના વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. ઘણી બેંકો તેમના વરિષ્ઠ નાગરિકોને તેમની બેંક FD પર 7.50% સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે.
6/7
![જો તમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ રોકાણ કરો છો, તો તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ યોજનામાં તમે એક ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ જોઈન્ટ એકાઉન્ટમાં તમને 9 લાખ રૂપિયાનું વળતર મળે છે. આમાં તમને મહત્તમ 6.6% વ્યાજ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/f99687dd719c4e8bc6a39e946c3d9ef7cac62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ રોકાણ કરો છો, તો તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો. આ યોજનામાં તમે એક ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ જોઈન્ટ એકાઉન્ટમાં તમને 9 લાખ રૂપિયાનું વળતર મળે છે. આમાં તમને મહત્તમ 6.6% વ્યાજ મળે છે.
7/7
![તમે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં તમે 1,000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરીને તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો. તમે આમાં 10 વર્ષ માટે પૈસા રોકી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/29/2de40e0d504f583cda7465979f958a98ce189.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં તમે 1,000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરીને તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકો છો. તમે આમાં 10 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
Published at : 29 Oct 2022 09:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)