શોધખોળ કરો

ઘરે ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો ATMમાંથી કેવી રીતે રૂપિયા ઉપાડવા? તમને નહીં ખબર હોય આ રીત

Without ATM Card Cash Withdrawal Tips: જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતોથી કાઢી શકો છો પૈસા.

Without ATM Card Cash Withdrawal Tips: જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતોથી કાઢી શકો છો પૈસા.

એક સમય હતો જ્યારે લોકોને જો રોકડની જરૂર પડતી હતી, તો તેમણે રોકડ પૈસા કાઢવા માટે બેંક જવું પડતું હતું. ત્યાં જઈને બેંક પાસબુક કે ચેક દ્વારા પૈસા કાઢવામાં આવતા હતા. પરંતુ હવે રીત બિલકુલ બદલાઈ ગઈ છે.

1/6
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હવે બેંકમાં જઈને પાસબુકનો ઉપયોગ કરીને પૈસા કાઢતો હોય. હવે રોકડ પૈસા કાઢવા માટે લોકો પાસે એટીએમ કાર્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા નજીકના કોઈપણ એટીએમ જઈને ખૂબ જ સરળતાથી પૈસા કાઢી શકો છો.
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હવે બેંકમાં જઈને પાસબુકનો ઉપયોગ કરીને પૈસા કાઢતો હોય. હવે રોકડ પૈસા કાઢવા માટે લોકો પાસે એટીએમ કાર્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા નજીકના કોઈપણ એટીએમ જઈને ખૂબ જ સરળતાથી પૈસા કાઢી શકો છો.
2/6
પરંતુ જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો પછી આવી સ્થિતિમાં તમે શું કરશો. તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં તો ઘરે જઈને એટીએમ પાછું લાવવું પડશે. ત્યારે જ પૈસા કાઢી શકાશે. પરંતુ એવું નથી.
પરંતુ જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો પછી આવી સ્થિતિમાં તમે શું કરશો. તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં તો ઘરે જઈને એટીએમ પાછું લાવવું પડશે. ત્યારે જ પૈસા કાઢી શકાશે. પરંતુ એવું નથી.
3/6
હવે તમે એટીએમ વગર પણ પૈસા કાઢી શકો છો. આ માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જે તમને એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે. આ માટે તમે ચાહો તો યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકો છો.
હવે તમે એટીએમ વગર પણ પૈસા કાઢી શકો છો. આ માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જે તમને એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે. આ માટે તમે ચાહો તો યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકો છો.
4/6
જ્યારે તમે એટીએમમાં જાઓ ત્યારે તમારે કેશ વિડ્રોલના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને સ્ક્રીન પર યુપીઆઈનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે ક્યુઆર કોડ દેખાશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ ખોલીને તમારે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.
જ્યારે તમે એટીએમમાં જાઓ ત્યારે તમારે કેશ વિડ્રોલના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને સ્ક્રીન પર યુપીઆઈનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે ક્યુઆર કોડ દેખાશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ ખોલીને તમારે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.
5/6
ત્યારબાદ તમારે રકમ દાખલ કરવી પડશે જે તમે એક વખતમાં 5000 સુધી દાખલ કરી શકો છો, પછી તમારે યુપીઆઈ પિન દાખલ કરવો પડશે અને પ્રોસીડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
ત્યારબાદ તમારે રકમ દાખલ કરવી પડશે જે તમે એક વખતમાં 5000 સુધી દાખલ કરી શકો છો, પછી તમારે યુપીઆઈ પિન દાખલ કરવો પડશે અને પ્રોસીડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
6/6
આ ઉપરાંત તમારું ખાતું જે બેંકમાં છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા કાઢી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને એટીએમ કેશ વિડ્રોલનો ઓપ્શન દેખાશે.
આ ઉપરાંત તમારું ખાતું જે બેંકમાં છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા કાઢી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને એટીએમ કેશ વિડ્રોલનો ઓપ્શન દેખાશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Fire : માર્કેટમાં ભભૂકતી આગ વચ્ચે ગેરકાયદે દુકાનો વિશે પૂછતા પ્રમુખ ભાગ્યાPrayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોતDakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલShare Market Down: શુક્રવારે સેન્સેક્સમાં 1414 પોઇન્ટનો કડાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ  
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Embed widget