શોધખોળ કરો

ઘરે ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો ATMમાંથી કેવી રીતે રૂપિયા ઉપાડવા? તમને નહીં ખબર હોય આ રીત

Without ATM Card Cash Withdrawal Tips: જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતોથી કાઢી શકો છો પૈસા.

Without ATM Card Cash Withdrawal Tips: જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતોથી કાઢી શકો છો પૈસા.

એક સમય હતો જ્યારે લોકોને જો રોકડની જરૂર પડતી હતી, તો તેમણે રોકડ પૈસા કાઢવા માટે બેંક જવું પડતું હતું. ત્યાં જઈને બેંક પાસબુક કે ચેક દ્વારા પૈસા કાઢવામાં આવતા હતા. પરંતુ હવે રીત બિલકુલ બદલાઈ ગઈ છે.

1/6
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હવે બેંકમાં જઈને પાસબુકનો ઉપયોગ કરીને પૈસા કાઢતો હોય. હવે રોકડ પૈસા કાઢવા માટે લોકો પાસે એટીએમ કાર્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા નજીકના કોઈપણ એટીએમ જઈને ખૂબ જ સરળતાથી પૈસા કાઢી શકો છો.
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હવે બેંકમાં જઈને પાસબુકનો ઉપયોગ કરીને પૈસા કાઢતો હોય. હવે રોકડ પૈસા કાઢવા માટે લોકો પાસે એટીએમ કાર્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા નજીકના કોઈપણ એટીએમ જઈને ખૂબ જ સરળતાથી પૈસા કાઢી શકો છો.
2/6
પરંતુ જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો પછી આવી સ્થિતિમાં તમે શું કરશો. તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં તો ઘરે જઈને એટીએમ પાછું લાવવું પડશે. ત્યારે જ પૈસા કાઢી શકાશે. પરંતુ એવું નથી.
પરંતુ જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો પછી આવી સ્થિતિમાં તમે શું કરશો. તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં તો ઘરે જઈને એટીએમ પાછું લાવવું પડશે. ત્યારે જ પૈસા કાઢી શકાશે. પરંતુ એવું નથી.
3/6
હવે તમે એટીએમ વગર પણ પૈસા કાઢી શકો છો. આ માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જે તમને એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે. આ માટે તમે ચાહો તો યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકો છો.
હવે તમે એટીએમ વગર પણ પૈસા કાઢી શકો છો. આ માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જે તમને એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે. આ માટે તમે ચાહો તો યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકો છો.
4/6
જ્યારે તમે એટીએમમાં જાઓ ત્યારે તમારે કેશ વિડ્રોલના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને સ્ક્રીન પર યુપીઆઈનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે ક્યુઆર કોડ દેખાશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ ખોલીને તમારે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.
જ્યારે તમે એટીએમમાં જાઓ ત્યારે તમારે કેશ વિડ્રોલના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને સ્ક્રીન પર યુપીઆઈનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે ક્યુઆર કોડ દેખાશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ ખોલીને તમારે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.
5/6
ત્યારબાદ તમારે રકમ દાખલ કરવી પડશે જે તમે એક વખતમાં 5000 સુધી દાખલ કરી શકો છો, પછી તમારે યુપીઆઈ પિન દાખલ કરવો પડશે અને પ્રોસીડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
ત્યારબાદ તમારે રકમ દાખલ કરવી પડશે જે તમે એક વખતમાં 5000 સુધી દાખલ કરી શકો છો, પછી તમારે યુપીઆઈ પિન દાખલ કરવો પડશે અને પ્રોસીડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
6/6
આ ઉપરાંત તમારું ખાતું જે બેંકમાં છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા કાઢી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને એટીએમ કેશ વિડ્રોલનો ઓપ્શન દેખાશે.
આ ઉપરાંત તમારું ખાતું જે બેંકમાં છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા કાઢી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને એટીએમ કેશ વિડ્રોલનો ઓપ્શન દેખાશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Embed widget