શોધખોળ કરો

9/11 Attack: અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઘૂસી ગયા હતા પ્લેન, ચારેબાજુ હતો ભયનો માહોલ – જુઓ તસવીરો

11 સપ્ટેમ્બર અમેરિકા માટે કાળો દિવસ સાબિત થયો. અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેશે કરેલા આતંકી હુમલાએ અમેરિકાને હચમચાવી નાખ્યું હતું. આ હુમલો વર્ષ 2001માં થયો હતો જેને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે.

11 સપ્ટેમ્બર અમેરિકા માટે કાળો દિવસ સાબિત થયો. અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેશે કરેલા આતંકી હુમલાએ અમેરિકાને હચમચાવી નાખ્યું હતું. આ હુમલો વર્ષ 2001માં થયો હતો જેને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે.

9/11 terrorist attack

1/10
21 વર્ષ પહેલા આ દિવસે અલ કાયદાએ હાઇજેક કરેલા વિમાનથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં લગભગ 3 હજાર લોકોના મોત થયા હતા.
21 વર્ષ પહેલા આ દિવસે અલ કાયદાએ હાઇજેક કરેલા વિમાનથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં લગભગ 3 હજાર લોકોના મોત થયા હતા.
2/10
આ સમય સવારે 8.30 નો હતો. 45 મિનિટમાં હાઇજેક પ્લેન ન્યુયોર્કનું ગૌરવ ગણાતી 110 માળની ઈમારતમાં ઘૂસાડવામાં આવ્યું હતું અને પત્તાના મહેલની માફક ઈમારત તૂટી પડી હતી.
આ સમય સવારે 8.30 નો હતો. 45 મિનિટમાં હાઇજેક પ્લેન ન્યુયોર્કનું ગૌરવ ગણાતી 110 માળની ઈમારતમાં ઘૂસાડવામાં આવ્યું હતું અને પત્તાના મહેલની માફક ઈમારત તૂટી પડી હતી.
3/10
આ હુમલો કરવા માટે અલ કાયદાએ 4 પેસેન્જર પ્લેન હાઇજેક કર્યા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બે પ્લેન અથડાયા હતા, જ્યારે ત્રીજું પ્લેન પેન્ટાગોન અને ચોથું પ્લેન એક મેદાનમાં ક્રેશ થયું હતું.
આ હુમલો કરવા માટે અલ કાયદાએ 4 પેસેન્જર પ્લેન હાઇજેક કર્યા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બે પ્લેન અથડાયા હતા, જ્યારે ત્રીજું પ્લેન પેન્ટાગોન અને ચોથું પ્લેન એક મેદાનમાં ક્રેશ થયું હતું.
4/10
સવારે 8.46 કલાકે આતંકવાદીઓએ અમેરિકન પ્લેન નંબર 11ને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાવીને હાહાકાર મચાવ્યો હતો. સવારે 9.03 કલાકે આતંકવાદીઓએ ફ્લાઈટ નંબર 175ને હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ ટાવર સાથે ટકરાવ્યું હતું.
સવારે 8.46 કલાકે આતંકવાદીઓએ અમેરિકન પ્લેન નંબર 11ને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાવીને હાહાકાર મચાવ્યો હતો. સવારે 9.03 કલાકે આતંકવાદીઓએ ફ્લાઈટ નંબર 175ને હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ ટાવર સાથે ટકરાવ્યું હતું.
5/10
આતંકવાદીઓએ સવારે લગભગ 10.03 વાગ્યે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ત્રીજા વિમાનને ટકરાવ્યું હતું.
આતંકવાદીઓએ સવારે લગભગ 10.03 વાગ્યે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ત્રીજા વિમાનને ટકરાવ્યું હતું.
6/10
આ આતંકી હુમલામાં 2974 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભયાનક ઘટનાને અંજામ આપનારા 19 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
આ આતંકી હુમલામાં 2974 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભયાનક ઘટનાને અંજામ આપનારા 19 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
7/10
2011 માં, આતંકવાદી હુમલાના 10 વર્ષ પછી, યુએસ સૈનિકોએ ઓસામા બિન લાદેનને જીવતો પકડી લીધો અને તેને ઠાર માર્યો. ઓસામા પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી માત્ર 60 કિલોમીટર દૂર મળી આવ્યો હતો, જેને ત્યાં ખતમ કરી દેવામાં આવ્યો હતો
2011 માં, આતંકવાદી હુમલાના 10 વર્ષ પછી, યુએસ સૈનિકોએ ઓસામા બિન લાદેનને જીવતો પકડી લીધો અને તેને ઠાર માર્યો. ઓસામા પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી માત્ર 60 કિલોમીટર દૂર મળી આવ્યો હતો, જેને ત્યાં ખતમ કરી દેવામાં આવ્યો હતો
8/10
ખુદ બરાક ઓબામાએ ઓસામા બિન લાદેનના મોતની પુષ્ટિ કરી હતી. ઓસામાના મોતના સમાચાર બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ખુદ બરાક ઓબામાએ ઓસામા બિન લાદેનના મોતની પુષ્ટિ કરી હતી. ઓસામાના મોતના સમાચાર બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
9/10
અમેરિકન પ્રેસિડેન્ટ હાઉસની બહાર હજારો લોકો એકઠા થયા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
અમેરિકન પ્રેસિડેન્ટ હાઉસની બહાર હજારો લોકો એકઠા થયા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
10/10
આ હુમલાની યાદો તાજી થતાં જ હજુ પણ અમેરિકન વાસીઓ કંપી ઉઠે છે.
આ હુમલાની યાદો તાજી થતાં જ હજુ પણ અમેરિકન વાસીઓ કંપી ઉઠે છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget