શોધખોળ કરો

ABP C-Voter Opinion Poll 2022: હિમાચલમાં કોની બનશે સરકાર અને શું છે મુદ્દા, ઓપિનિયલ પોલમાં મળ્યા આ જવાબ

Himachal Pradesh Election Opinion Poll 2022: હિમાચલ પ્રદેશ ચૂંટણીને લઇને સી –વોટરે abp ન્યુઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.આ સર્વે રાજ્યની બધી જ 68 વિધાનસભાની સીટ પર કરવામાં આવ્યો છે.

Himachal Pradesh Election Opinion Poll 2022: હિમાચલ પ્રદેશ ચૂંટણીને લઇને સી –વોટરે abp ન્યુઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.આ સર્વે રાજ્યની બધી જ 68 વિધાનસભાની સીટ પર કરવામાં આવ્યો છે.

ABP C-Voter Opinion Poll 2022

1/9
Himachal Pradesh Election Opinion Poll 2022: હિમાચલ પ્રદેશ ચૂંટણીને લઇને સી –વોટરે abp ન્યુઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.આ સર્વે રાજ્યની બધી જ 68 વિધાનસભાની સીટ પર કરવામાં આવ્યો છે.
Himachal Pradesh Election Opinion Poll 2022: હિમાચલ પ્રદેશ ચૂંટણીને લઇને સી –વોટરે abp ન્યુઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.આ સર્વે રાજ્યની બધી જ 68 વિધાનસભાની સીટ પર કરવામાં આવ્યો છે.
2/9
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. હિમાચલમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ અમે તમારી સમક્ષ હિમાચલનો ઓપિનિયન પોલ લાવ્યા છીએ. જાણો આ પ્રથમ ઓપિનિયન પોલમાં. સી વોટરે આ ઓપિનિયન પોલ એબીપી ન્યૂઝ માટે કર્યો છે. સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલની ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો કયો છે? તેના જવાબમાં 49% લોકોએ બેરોજગારી, 15% લોકોએ વીજળી, રસ્તા, પાણીને મોટો મુદ્દો ગણાવ્યો. તે જ સમયે, 7% લોકોએ ભ્રષ્ટાચાર અને 29% લોકોએ અન્ય મુદ્દાઓને મહત્વપૂર્ણ  ગણાવ્યાં.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. હિમાચલમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ અમે તમારી સમક્ષ હિમાચલનો ઓપિનિયન પોલ લાવ્યા છીએ. જાણો આ પ્રથમ ઓપિનિયન પોલમાં. સી વોટરે આ ઓપિનિયન પોલ એબીપી ન્યૂઝ માટે કર્યો છે. સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલની ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો કયો છે? તેના જવાબમાં 49% લોકોએ બેરોજગારી, 15% લોકોએ વીજળી, રસ્તા, પાણીને મોટો મુદ્દો ગણાવ્યો. તે જ સમયે, 7% લોકોએ ભ્રષ્ટાચાર અને 29% લોકોએ અન્ય મુદ્દાઓને મહત્વપૂર્ણ ગણાવ્યાં.
3/9
1 થી 14 ઓક્ટોબર વચ્ચે યોજાયેલા આ ઓપિનિયન પોલમાં 6,245 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ સર્વેમાં ભૂલનું માર્જિન માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. સર્વેમાં સરકારની કામગીરી પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. મતદાનમાં સવાલ પૂછાયો કે ભાજપ સરકારનું કામ કેવું છે? જવાબમાં 37% લોકોએ કહ્યું કે સરકારનું કામ સારું છે, જ્યારે 29% લોકોએ સરેરાશ અને 34% લોકોએ ખરાબ કહ્યું.
1 થી 14 ઓક્ટોબર વચ્ચે યોજાયેલા આ ઓપિનિયન પોલમાં 6,245 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ સર્વેમાં ભૂલનું માર્જિન માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. સર્વેમાં સરકારની કામગીરી પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. મતદાનમાં સવાલ પૂછાયો કે ભાજપ સરકારનું કામ કેવું છે? જવાબમાં 37% લોકોએ કહ્યું કે સરકારનું કામ સારું છે, જ્યારે 29% લોકોએ સરેરાશ અને 34% લોકોએ ખરાબ કહ્યું.
4/9
ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલના સીએમનું કામ કેવું છે? જવાબમાં, 38% લોકોએ કહ્યું કે CMનું કામ સારું છે, 29% લોકોએ કહ્યું સરેરાશ જ્યારે 33% લોકોએ કહ્યું કે CMનું કામ ખરાબ છે.
ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલના સીએમનું કામ કેવું છે? જવાબમાં, 38% લોકોએ કહ્યું કે CMનું કામ સારું છે, 29% લોકોએ કહ્યું સરેરાશ જ્યારે 33% લોકોએ કહ્યું કે CMનું કામ ખરાબ છે.
5/9
હિમાચલ પ્રદેશના ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું કે સીએમની પહેલી પસંદ કોણ? આ સવાલના જવાબમાં 32% લોકોએ જય રામ ઠાકુરને પહેલી પસંદ હોવાનું જણાવ્યું હતું. 26% લોકોએ અનુરાગ ઠાકુરને પસંદ કર્યા જ્યારે 18% લોકોએ પ્રતિભા સિંહને પસંદ કર્યા. 24% લોકોએ અન્ય પસંદ કર્યા.
હિમાચલ પ્રદેશના ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું કે સીએમની પહેલી પસંદ કોણ? આ સવાલના જવાબમાં 32% લોકોએ જય રામ ઠાકુરને પહેલી પસંદ હોવાનું જણાવ્યું હતું. 26% લોકોએ અનુરાગ ઠાકુરને પસંદ કર્યા જ્યારે 18% લોકોએ પ્રતિભા સિંહને પસંદ કર્યા. 24% લોકોએ અન્ય પસંદ કર્યા.
6/9
સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, મોદીનું કામ-કાજ કેવું છે? આ સવાલના જવાબમાં 64% લોકોએ કહ્યું કે પીએમનું કામ સારું છે. 16% એ સરેરાશ જ્યારે 20% લોકોએ ખરાબ કહ્યું.
સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, મોદીનું કામ-કાજ કેવું છે? આ સવાલના જવાબમાં 64% લોકોએ કહ્યું કે પીએમનું કામ સારું છે. 16% એ સરેરાશ જ્યારે 20% લોકોએ ખરાબ કહ્યું.
7/9
ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કયો પક્ષ જીતશે? આના પર 51% લોકોએ ભાજપને પસંદ કર્યો, 36% લોકોએ કોંગ્રેસ સાથે જ્યારે 6% લોકોએ આમ આદમી પાર્ટીને પસંદ કરી. જ્યારે 7% લોકો અન્ય સાથે ગયા હતા.
ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કયો પક્ષ જીતશે? આના પર 51% લોકોએ ભાજપને પસંદ કર્યો, 36% લોકોએ કોંગ્રેસ સાથે જ્યારે 6% લોકોએ આમ આદમી પાર્ટીને પસંદ કરી. જ્યારે 7% લોકો અન્ય સાથે ગયા હતા.
8/9
સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં કોને કેટલી સીટ મળી શકે છે. આ સવાલના ચૌકવાનાર જવાબ મળ્યાં છે. સર્વે અનુસાર ભાજપને 38-46 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 20-28 બેઠકો મળવાની ધારણા છે જ્યારે AAPને 0-1 બેઠકો મળવાની ધારણા છે. અન્યને 0-3 બેઠકો મળી શકે છે.
સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં કોને કેટલી સીટ મળી શકે છે. આ સવાલના ચૌકવાનાર જવાબ મળ્યાં છે. સર્વે અનુસાર ભાજપને 38-46 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 20-28 બેઠકો મળવાની ધારણા છે જ્યારે AAPને 0-1 બેઠકો મળવાની ધારણા છે. અન્યને 0-3 બેઠકો મળી શકે છે.
9/9
હિમાચલ પ્રદેશના આ પ્રથમ ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલમાં કોને કેટલો વોટ શેર મળી શકે છે? આ સવાલના જવાબમાં પણ ભાજપ આગળ હતું. સર્વે અનુસાર ભાજપને 46% વોટ મળી શકે છે. કોંગ્રેસને 35.2%, AAPને 6.3% અને અન્યને 12.5% વોટ શેર મળવાની ધારણા છે.
હિમાચલ પ્રદેશના આ પ્રથમ ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલમાં કોને કેટલો વોટ શેર મળી શકે છે? આ સવાલના જવાબમાં પણ ભાજપ આગળ હતું. સર્વે અનુસાર ભાજપને 46% વોટ મળી શકે છે. કોંગ્રેસને 35.2%, AAPને 6.3% અને અન્યને 12.5% વોટ શેર મળવાની ધારણા છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget