શોધખોળ કરો
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Bharat Yojana: ઘણા લોકોને ખબર નથી કે તેમનું આયુષ્માન કાર્ડ બની શકે છે કે નહીં, આ યોજના હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Ayushman Bharat Yojana: ઘણા લોકોને ખબર નથી કે તેમનું આયુષ્માન કાર્ડ બની શકે છે કે નહીં, આ યોજના હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
2/7

તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં તેમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
Published at : 28 May 2024 07:59 PM (IST)
આગળ જુઓ





















