શોધખોળ કરો

New Delhi: દિલ્હી પહોંચ્યા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન

1/7
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ.એ.કે.અબ્દુલ મોમેને રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ.એ.કે.અબ્દુલ મોમેને રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "તેઓ એક સત્તાવાર મુલાકાત છે અને તેઓ (હસીના) ભારતીય વડાપ્રધાન મોદીના આમંત્રણ પર દિલ્હી જઈ રહ્યા છે. મોમેને કહ્યું કે શેખ હસીના અને મોદી વચ્ચેની બેઠક દરમિયાન સુરક્ષા સહયોગ, રોકાણ, વેપાર સંબંધોમાં વધારો , પાવર અને ઉર્જા ક્ષેત્રે સહકાર, નદીઓની વહેંચણી, જળ સંસાધન વ્યવસ્થાપન, સરહદ વ્યવસ્થાપન અને માદક દ્રવ્યોની હેરાફેરી અને માનવ તસ્કરીને લગતા મુદ્દાઓ વચ્ચેની વાટાઘાટો દરમિયાન પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે.બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
2/7
બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
3/7
વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશને આશા છે કે ઉચ્ચ સ્તરીય મુલાકાત
વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશને આશા છે કે ઉચ્ચ સ્તરીય મુલાકાત "અમારા લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ" અને અત્યંત સફળ થશે. ત્રણ વર્ષ બાદ શેખ હસીનાની આ પ્રથમ ભારત મુલાકાત છે. અગાઉ તે 2019માં ભારત આવ્યા હતા.
4/7
શેખ હસીનાના પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી, વાણિજ્યપ્રધાન ટીપૂ મુંશી, રેલવે પ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુઝાન, મુક્તિ યુદ્ધમંત્રી એકે એમ મોઝમ્મેલ હક અને વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર મસીઉર એકે એમ રહેમાનનો સમાવેશ થાય છે.
શેખ હસીનાના પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી, વાણિજ્યપ્રધાન ટીપૂ મુંશી, રેલવે પ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુઝાન, મુક્તિ યુદ્ધમંત્રી એકે એમ મોઝમ્મેલ હક અને વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર મસીઉર એકે એમ રહેમાનનો સમાવેશ થાય છે.
5/7
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર વિશ્વાસ અને સમજણ પર આધારિત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર વિશ્વાસ અને સમજણ પર આધારિત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.
6/7
તેમની મુલાકાત દરમિયાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડન સાથે પણ મુલાકાત કરશે.
તેમની મુલાકાત દરમિયાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડન સાથે પણ મુલાકાત કરશે.
7/7
બાંગ્લાદેશના વડાપ્રધાન
બાંગ્લાદેશના વડાપ્રધાન

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget