શોધખોળ કરો
Corona Virus : કોરોના સંક્રમિત થયા બાદ આ બાબતોનું રાખો ધ્યાન ઝડપથી આવશે રિકવરી
પ્રતીકાત્મક તસવીર
1/5

સવારનો કુમળો તાપ લો. સવારના કુમળા તાપમાં વિટામિન-D હોય છે અને તેનાથી એનર્જી મળે છે. તેથી આપને દરરોજ 30 મિનિટ સુધી તાપ લેવો જોઇએ.
2/5

કોરોના સંક્રમિત થયા બાદ આપ ઓક્સિજન લેવવ નોર્મલ રાખવા માટે પ્રાણાયામ કરી શકો છો. અનુલોમ-વિલોમ, ભ્રામરી, કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામ ઓક્સિજન લેવલને નોર્મલ રાખે છે.
Published at : 08 May 2021 01:49 PM (IST)
આગળ જુઓ





















