શોધખોળ કરો
કોરોના મહામારીની બીજી લહેરનો સરળતાથી નહી થાય અંત, વૈજ્ઞાનિકે શું આપી ચેતાવણી, જાણો
પ્રતીકાત્મક તસવીર
1/5

Corona virus:કોરોનાની બીજી લહેરમા કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પીક પર ગયા બાદ તેમાં ઘટાડી પ્રક્રિયા બહુ લાંબી હોઇ શકે છે. જાણીતા વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે. ભારતમાં આ સપ્તાહ સતત સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે.
2/5

વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, હાલ ભારતમા દેશમાં કોરોનાની પહેલી લહેરમાં રોજ સતત 96,000-97000 કેસની સામે બીજી લહેરમાં આપણે 4 લાખ કેસ જોયા. તો તેને નીચે આવવામાં વધુ સમય લાગે છે. વાયરલોજિસ્ટ માને છે કે, ભારતમાં લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોને ન અનુસરીને કોવિડ વાયરસને સંક્રમણનો અવસર આપ્યો છે.
Published at : 14 May 2021 03:43 PM (IST)
આગળ જુઓ



















