શોધખોળ કરો

કોરોના મહામારીની બીજી લહેરનો સરળતાથી નહી થાય અંત, વૈજ્ઞાનિકે શું આપી ચેતાવણી, જાણો

પ્રતીકાત્મક તસવીર

1/5
Corona virus:કોરોનાની બીજી લહેરમા કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પીક પર ગયા બાદ તેમાં ઘટાડી પ્રક્રિયા બહુ લાંબી હોઇ શકે છે. જાણીતા વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા  મળશે. ભારતમાં આ સપ્તાહ સતત સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે.
Corona virus:કોરોનાની બીજી લહેરમા કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પીક પર ગયા બાદ તેમાં ઘટાડી પ્રક્રિયા બહુ લાંબી હોઇ શકે છે. જાણીતા વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે. ભારતમાં આ સપ્તાહ સતત સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે.
2/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, હાલ ભારતમા દેશમાં કોરોનાની પહેલી લહેરમાં રોજ સતત 96,000-97000 કેસની સામે બીજી લહેરમાં આપણે 4 લાખ કેસ જોયા. તો તેને નીચે આવવામાં વધુ સમય લાગે છે. વાયરલોજિસ્ટ માને છે કે, ભારતમાં લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોને ન અનુસરીને કોવિડ વાયરસને સંક્રમણનો અવસર આપ્યો છે.
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, હાલ ભારતમા દેશમાં કોરોનાની પહેલી લહેરમાં રોજ સતત 96,000-97000 કેસની સામે બીજી લહેરમાં આપણે 4 લાખ કેસ જોયા. તો તેને નીચે આવવામાં વધુ સમય લાગે છે. વાયરલોજિસ્ટ માને છે કે, ભારતમાં લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોને ન અનુસરીને કોવિડ વાયરસને સંક્રમણનો અવસર આપ્યો છે.
3/5
તેમણે જણાવ્યું કે, દેશનો એક વર્ગ હજુ પણ વેક્સિનને સુરક્ષિતન નથી માનતો. વેક્સિનની નજીવી સાઇડ ઇફેક્ટ સિવાય કોઇ આડઅસર નથી તો વેક્સિનથી વાયરસથી મોતને ચોક્કસ રોકી શકાય છે. મહામારીના સમયમાં આ ખૂબ જ રાહત આપતી હકીકત છે. જેતી વેક્સિન દરેક લોકોએ લેવુી જોઇએ.
તેમણે જણાવ્યું કે, દેશનો એક વર્ગ હજુ પણ વેક્સિનને સુરક્ષિતન નથી માનતો. વેક્સિનની નજીવી સાઇડ ઇફેક્ટ સિવાય કોઇ આડઅસર નથી તો વેક્સિનથી વાયરસથી મોતને ચોક્કસ રોકી શકાય છે. મહામારીના સમયમાં આ ખૂબ જ રાહત આપતી હકીકત છે. જેતી વેક્સિન દરેક લોકોએ લેવુી જોઇએ.
4/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, કોરોના મહામારીની બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે તેમજ સ્પ્ટેમ્બર અને નવેમ્બરમાં ફરી ત્રીજી કોરોનની લહેર આવી જશે. જો કે ત્યાં સુધીમાં જો વધુ લોકો વે્ક્સિનેટ થશે તો ત્રીજી લહેરની ભયાવહતાને આપણે ઓછી કરી શકીશું,
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, કોરોના મહામારીની બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે તેમજ સ્પ્ટેમ્બર અને નવેમ્બરમાં ફરી ત્રીજી કોરોનની લહેર આવી જશે. જો કે ત્યાં સુધીમાં જો વધુ લોકો વે્ક્સિનેટ થશે તો ત્રીજી લહેરની ભયાવહતાને આપણે ઓછી કરી શકીશું,
5/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે,  વેક્સિનેશનની પક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યાં,  વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, જ્યારે આપની પાસે સમય હતો ત્યારે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં વેક્સિનનેશન ન થઇ શક્યું, બીજી લહેર આવી ત્યારે માત્ર 2 લોકોને જ આપણે વેક્સિનેટ કરી શકયા હતા. બીજી લહેર બાદ માર્ચના ત્રીજા સપ્તાહમાં વેક્સિનનેશન તેજીથી શરૂ થયું. જે ધણું મોડું હતું.
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે, વેક્સિનેશનની પક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યાં, વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, જ્યારે આપની પાસે સમય હતો ત્યારે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં વેક્સિનનેશન ન થઇ શક્યું, બીજી લહેર આવી ત્યારે માત્ર 2 લોકોને જ આપણે વેક્સિનેટ કરી શકયા હતા. બીજી લહેર બાદ માર્ચના ત્રીજા સપ્તાહમાં વેક્સિનનેશન તેજીથી શરૂ થયું. જે ધણું મોડું હતું.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget