શોધખોળ કરો

કોરોના મહામારીની બીજી લહેરનો સરળતાથી નહી થાય અંત, વૈજ્ઞાનિકે શું આપી ચેતાવણી, જાણો

પ્રતીકાત્મક તસવીર

1/5
Corona virus:કોરોનાની બીજી લહેરમા કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પીક પર ગયા બાદ તેમાં ઘટાડી પ્રક્રિયા બહુ લાંબી હોઇ શકે છે. જાણીતા વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા  મળશે. ભારતમાં આ સપ્તાહ સતત સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે.
Corona virus:કોરોનાની બીજી લહેરમા કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પીક પર ગયા બાદ તેમાં ઘટાડી પ્રક્રિયા બહુ લાંબી હોઇ શકે છે. જાણીતા વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે. ભારતમાં આ સપ્તાહ સતત સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે.
2/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, હાલ ભારતમા દેશમાં કોરોનાની પહેલી લહેરમાં રોજ સતત 96,000-97000 કેસની સામે બીજી લહેરમાં આપણે 4 લાખ કેસ જોયા. તો તેને નીચે આવવામાં વધુ સમય લાગે છે. વાયરલોજિસ્ટ માને છે કે, ભારતમાં લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોને ન અનુસરીને કોવિડ વાયરસને સંક્રમણનો અવસર આપ્યો છે.
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, હાલ ભારતમા દેશમાં કોરોનાની પહેલી લહેરમાં રોજ સતત 96,000-97000 કેસની સામે બીજી લહેરમાં આપણે 4 લાખ કેસ જોયા. તો તેને નીચે આવવામાં વધુ સમય લાગે છે. વાયરલોજિસ્ટ માને છે કે, ભારતમાં લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોને ન અનુસરીને કોવિડ વાયરસને સંક્રમણનો અવસર આપ્યો છે.
3/5
તેમણે જણાવ્યું કે, દેશનો એક વર્ગ હજુ પણ વેક્સિનને સુરક્ષિતન નથી માનતો. વેક્સિનની નજીવી સાઇડ ઇફેક્ટ સિવાય કોઇ આડઅસર નથી તો વેક્સિનથી વાયરસથી મોતને ચોક્કસ રોકી શકાય છે. મહામારીના સમયમાં આ ખૂબ જ રાહત આપતી હકીકત છે. જેતી વેક્સિન દરેક લોકોએ લેવુી જોઇએ.
તેમણે જણાવ્યું કે, દેશનો એક વર્ગ હજુ પણ વેક્સિનને સુરક્ષિતન નથી માનતો. વેક્સિનની નજીવી સાઇડ ઇફેક્ટ સિવાય કોઇ આડઅસર નથી તો વેક્સિનથી વાયરસથી મોતને ચોક્કસ રોકી શકાય છે. મહામારીના સમયમાં આ ખૂબ જ રાહત આપતી હકીકત છે. જેતી વેક્સિન દરેક લોકોએ લેવુી જોઇએ.
4/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, કોરોના મહામારીની બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે તેમજ સ્પ્ટેમ્બર અને નવેમ્બરમાં ફરી ત્રીજી કોરોનની લહેર આવી જશે. જો કે ત્યાં સુધીમાં જો વધુ લોકો વે્ક્સિનેટ થશે તો ત્રીજી લહેરની ભયાવહતાને આપણે ઓછી કરી શકીશું,
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, કોરોના મહામારીની બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે તેમજ સ્પ્ટેમ્બર અને નવેમ્બરમાં ફરી ત્રીજી કોરોનની લહેર આવી જશે. જો કે ત્યાં સુધીમાં જો વધુ લોકો વે્ક્સિનેટ થશે તો ત્રીજી લહેરની ભયાવહતાને આપણે ઓછી કરી શકીશું,
5/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે,  વેક્સિનેશનની પક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યાં,  વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, જ્યારે આપની પાસે સમય હતો ત્યારે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં વેક્સિનનેશન ન થઇ શક્યું, બીજી લહેર આવી ત્યારે માત્ર 2 લોકોને જ આપણે વેક્સિનેટ કરી શકયા હતા. બીજી લહેર બાદ માર્ચના ત્રીજા સપ્તાહમાં વેક્સિનનેશન તેજીથી શરૂ થયું. જે ધણું મોડું હતું.
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે, વેક્સિનેશનની પક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યાં, વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, જ્યારે આપની પાસે સમય હતો ત્યારે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં વેક્સિનનેશન ન થઇ શક્યું, બીજી લહેર આવી ત્યારે માત્ર 2 લોકોને જ આપણે વેક્સિનેટ કરી શકયા હતા. બીજી લહેર બાદ માર્ચના ત્રીજા સપ્તાહમાં વેક્સિનનેશન તેજીથી શરૂ થયું. જે ધણું મોડું હતું.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget