શોધખોળ કરો

Hanuman Mandir: અરવિંદ કેજરીવાલે પત્ની સાથે હનુમાન મંદિરમાં કર્યા દર્શન,જુઓ તસવીરો

Delhi Hanuman Mandir News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે AAP માટે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા હનુમાન મંદિર પહોંચ્યા અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.

Delhi Hanuman Mandir News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે AAP માટે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા હનુમાન મંદિર પહોંચ્યા અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે હનુમાનજીના દર્શન કર્યા હતા.

1/7
Delhi Hanuman Mandir News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે AAP માટે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા હનુમાન મંદિર પહોંચ્યા અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.
Delhi Hanuman Mandir News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે AAP માટે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા હનુમાન મંદિર પહોંચ્યા અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.
2/7
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બજરંગ બલીના આશીર્વાદ લેવા માટે રાષ્ટ્રીય રાજધાનીના કનોટ પ્લેસના પ્રખ્યાત હનુમાન મંદિર પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બજરંગ બલીના આશીર્વાદ લેવા માટે રાષ્ટ્રીય રાજધાનીના કનોટ પ્લેસના પ્રખ્યાત હનુમાન મંદિર પહોંચ્યા હતા.
3/7
સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા કેજરીવાલે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા કેજરીવાલે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
4/7
આ દરમિયાન દિલ્હીના સીએમ સાથે પંજાબના સીએમ ભગવંત માન અને AAP સાંસદ સંજય સિંહ પણ તેમની સાથે હાજર હતા.
આ દરમિયાન દિલ્હીના સીએમ સાથે પંજાબના સીએમ ભગવંત માન અને AAP સાંસદ સંજય સિંહ પણ તેમની સાથે હાજર હતા.
5/7
બજરંગ બલીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હનુમાનજીના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહે તેવી શુભેચ્છા પાઠવી છે.
બજરંગ બલીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હનુમાનજીના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહે તેવી શુભેચ્છા પાઠવી છે.
6/7
આ પહેલા સુનીતા કેજરીવાલ હનુમાન જયંતિ (23 એપ્રિલ) પર હનુમાન મંદિર પહોંચ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે,
આ પહેલા સુનીતા કેજરીવાલ હનુમાન જયંતિ (23 એપ્રિલ) પર હનુમાન મંદિર પહોંચ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે, "તેમને આશા છે કે અરવિંદ કેજરીવાલ સાથે ટૂંક સમયમાં અહીં આવશે."
7/7
લોકસભા ચૂંટણી પ્રચાર માટે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ હનુમાન મંદિર પહોંચ્યા હતા. આ પછી તેઓ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરશે.
લોકસભા ચૂંટણી પ્રચાર માટે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ હનુમાન મંદિર પહોંચ્યા હતા. આ પછી તેઓ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરશે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget