શોધખોળ કરો

Health Tips: કોરોના બાદ અનુભવાતી વીકનેસને 10 રીતે કરો દૂર, કોવિડની રિકવરી બાદ આટલું જરૂર કરો

પોસ્ટ કોવિડ-19 ટિપ્સ

1/11
કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં પેશન્ટ 14 દિવસમાં રિકવર થઇ જાય છે. જો કે કોરોના વાયરસના માત આપ્યા બાદ પણ વીકનેસનો અનુભવ કેટલાક કેસમાં 3થી4 મહિના સુધી થાય છે. જો વાયરસને માત આપ્યાં બાદ વીકનેસ દૂર કરવા માટે હેલ્થ એક્સપર્ટે કેટલીક સલાહ આપી છે. તે મુજબ અનુસરવાથી ફટાફટ આ રૂટીન લાઇફમાં પરત ફરી શકશો
કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં પેશન્ટ 14 દિવસમાં રિકવર થઇ જાય છે. જો કે કોરોના વાયરસના માત આપ્યા બાદ પણ વીકનેસનો અનુભવ કેટલાક કેસમાં 3થી4 મહિના સુધી થાય છે. જો વાયરસને માત આપ્યાં બાદ વીકનેસ દૂર કરવા માટે હેલ્થ એક્સપર્ટે કેટલીક સલાહ આપી છે. તે મુજબ અનુસરવાથી ફટાફટ આ રૂટીન લાઇફમાં પરત ફરી શકશો
2/11
સવારે વહેલા ઉઠો: સવારે વહેલુ ઉઠવાથી ઉર્જાનો અનુભવ થાય છે. સવારેની તાજી હવા અને તડકો શરીરને એક્ટિવ બનાવે છે. સવારે એકસરસાઇઝનો પણ મૂડ હોય છે. જેથી દિવસ સારો પસાર થાય છે.
સવારે વહેલા ઉઠો: સવારે વહેલુ ઉઠવાથી ઉર્જાનો અનુભવ થાય છે. સવારેની તાજી હવા અને તડકો શરીરને એક્ટિવ બનાવે છે. સવારે એકસરસાઇઝનો પણ મૂડ હોય છે. જેથી દિવસ સારો પસાર થાય છે.
3/11
સરળ એકસસાઇઝથી કરો શરૂઆત: કોવિડથી બહાર આવ્યા બાદ ભારેભરઘમ નહીં પરંતુ હળવી એકસરસાઇઝથી શરૂઆત કરો.  મેડિટેશન અને હળવા યોગા આસનથી શરૂઆત કરો.
સરળ એકસસાઇઝથી કરો શરૂઆત: કોવિડથી બહાર આવ્યા બાદ ભારેભરઘમ નહીં પરંતુ હળવી એકસરસાઇઝથી શરૂઆત કરો. મેડિટેશન અને હળવા યોગા આસનથી શરૂઆત કરો.
4/11
પ્રાણાયામ: ઓક્સિજન લેવલને યોગ્ય રાખવા માટે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી,  ભસ્ત્રિકા પ્રાણાયામ કરો.
પ્રાણાયામ: ઓક્સિજન લેવલને યોગ્ય રાખવા માટે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામ કરો.
5/11
સવારની તાપ  લો: સવારમાં 30 મિનિટ કૂમળા તાપને લો, સવારના તાપમાં બેસવાથી વિટામિન ડી અને એનર્જી મળે છે.
સવારની તાપ લો: સવારમાં 30 મિનિટ કૂમળા તાપને લો, સવારના તાપમાં બેસવાથી વિટામિન ડી અને એનર્જી મળે છે.
6/11
ડ્રાય ફ્રૂટસ ખાવ:  સવારે ખજૂર,  એક મૂઠ્ઠી કિસમિસ, પાંચ બદામ, 2 અખરોટ, ખાવ, જો આ દરેક મેવા રાત્રે પાણીમાં પલાળીને સવારે લો. તેનાથી શરીર મજબૂત બને છે.
ડ્રાય ફ્રૂટસ ખાવ: સવારે ખજૂર, એક મૂઠ્ઠી કિસમિસ, પાંચ બદામ, 2 અખરોટ, ખાવ, જો આ દરેક મેવા રાત્રે પાણીમાં પલાળીને સવારે લો. તેનાથી શરીર મજબૂત બને છે.
7/11
જીરા. કોથમીર, વરિયાળી: દિવસમાં 2 વખત કોથમીર, વરિયાળી, જીરાથી બનેલી ચા પીવો તે શરીરને અંદરથી સાફ કરે છે. વજનને પણ મેન્ટેન કર છે
જીરા. કોથમીર, વરિયાળી: દિવસમાં 2 વખત કોથમીર, વરિયાળી, જીરાથી બનેલી ચા પીવો તે શરીરને અંદરથી સાફ કરે છે. વજનને પણ મેન્ટેન કર છે
8/11
પૌષ્ટીક આહાર: કોરોનાથી ઠીક થયા બાદ આહાર પર ધ્યાન આપો. સપાચ્ય. પૌષ્ટિક અને હળવું ભોજન લો, દલિયા, ખીચડી લઇ શકો છો.
પૌષ્ટીક આહાર: કોરોનાથી ઠીક થયા બાદ આહાર પર ધ્યાન આપો. સપાચ્ય. પૌષ્ટિક અને હળવું ભોજન લો, દલિયા, ખીચડી લઇ શકો છો.
9/11
મોરિંગાનુ સૂપ: મોરિંગામાં ઔષધિય ગુણ છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. તે હાડકાને મજબૂત કરવાની સાથે ડિપ્રેશન અને ગભરાટને દૂર કરે છે. દિવસમાં 2થી3 વખત મોરિંગાનું સૂપ પીવો.
મોરિંગાનુ સૂપ: મોરિંગામાં ઔષધિય ગુણ છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. તે હાડકાને મજબૂત કરવાની સાથે ડિપ્રેશન અને ગભરાટને દૂર કરે છે. દિવસમાં 2થી3 વખત મોરિંગાનું સૂપ પીવો.
10/11
પૂરતી ઊંઘ: કોરોનાથી ઝડપથી અને સંપૂર્ણ રીતે સાજા થવા માટે પુરતી ઉંઘ પણ જરૂરી છે. રાત્રે ઝડપથી સૂવાની આદત રાખો. રાત્રે ટીવી મોબાઇલનો ઉપયોગ ન કરો.
પૂરતી ઊંઘ: કોરોનાથી ઝડપથી અને સંપૂર્ણ રીતે સાજા થવા માટે પુરતી ઉંઘ પણ જરૂરી છે. રાત્રે ઝડપથી સૂવાની આદત રાખો. રાત્રે ટીવી મોબાઇલનો ઉપયોગ ન કરો.
11/11
માસ્ક અને સામાજિક અંતર: કોરોનાથી રિકવર થયા બાદ બિનજરૂરી બહાર જવાનું ટાળો. માસ્ક અને સામાજિક અંતર જાળવો.
માસ્ક અને સામાજિક અંતર: કોરોનાથી રિકવર થયા બાદ બિનજરૂરી બહાર જવાનું ટાળો. માસ્ક અને સામાજિક અંતર જાળવો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget